શોધખોળ કરો

આમળા સ્વાસ્થ્યને આપે છે અઢળક ફાયદાઓ, રોગપ્રતિકારક શક્તિ કરે છે મજબૂત

આમળામાં કેલ્શિયમ, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, આયર્ન, કાર્બ્સ, ફોસ્ફરસ, ઓમેગા 3 અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.

Amla benefits :   આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. આમળા પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ વખણાય છે. આમળામાં વિટામિન હોય છે.  આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 

આ સાથે આમળામાં કેલ્શિયમ, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, આયર્ન, કાર્બ્સ, ફોસ્ફરસ, ઓમેગા 3 અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થઈ શકે છે.

બદલાતી ઋતુમાં શરદી, અલ્સર અને પેટમાં ઈન્ફેક્શન સામાન્ય છે. જો આ બધાથી છુટકારો મેળવવો હોય તો આમળા ખાઓ. આમળામાં રહેલા તત્વો બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ છે. આમળા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા આંખોનું તેજ વધારે છે, અને આંખોને સ્વસ્થ રાખે છે.

આમળામાં વિટામિન Cની માત્રા ભરપૂર હોય છે

આમળામાં વિટામિન C, ટૈનિન અને ફલેવોનોઇઝ્ડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ઊર્જા વધારે છે અને થાકને ઘટાડવામાં મદદ કરે છે.  ક્રોમિયમના કારણે સુગર સ્પાઇક ઘટાડે છે, જે કાર્બોહાઇડ્રેડ મેટાબોલીજ્મ પર નિયંત્રણ મેળવીને શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે.  

આમળા તમારી પાચનક્રિયા માટે પણ ખૂબ જ સારા છે. તે સારું પાચન, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. આમળામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે. આમળા શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

આમળા ખાવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તેમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે તે ચરબીની જેમ શરીરમાં જમા થતું નથી અને વજન વધવા દેતું નથી. તેથી, તમે તેને તમારા આહારમાં નાસ્તા તરીકે સામેલ કરી શકો છો. આ સિવાય તેમાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી તમે વારંવાર ખાતા નથી અને વધુ પડતું નથી ખાતા અને કબજિયાતની સમસ્યા પણ ઓછી થાય છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે

બ્લડ શુગર લેવલ વધવાને કારણે ડાયાબિટીસનો ખતરો ઘણો વધારે રહે છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. માટે આમળાને તમારા આહારમાં સામેલ કરો. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર્સ હોય છે, જે બ્લડ સુગર લેવલને વધવા દેતા નથી. તેથી આમળા ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઘટાડી શકાય છે. 

શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget