શોધખોળ કરો

Walnut For Health: 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ, જાણો, પલાળીને ખાવાના શું છે ફાયદા

How To Eat Walnut: રોજ અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. ટેન્શન દૂર કરવા અને સારી ઊંઘ મેળવવા માટે તમારે અખરોટ ખાવા જ જોઈએ. જાણો 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ

 How To Eat Walnut: રોજ અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. ટેન્શન દૂર કરવા અને સારી ઊંઘ મેળવવા માટે તમારે અખરોટ ખાવા જ જોઈએ. જાણો 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ

 ડ્રાયફ્રુટ્સમાં અખરોટ ખાઓ. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી મગજ તેજ અને સક્રિય બને છે. અખરોટ એ આયર્ન, ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. મોટાભાગના લોકો અખરોટને પલાળ્યા વગર ખાય છે. આજે અમે તમને અખરોટની સાચી રીત અને યોગ્ય માત્રા વિશે જણાવી રહ્યા છીએ. આ સાથે, તમે જાણશો કે અખરોટના ફાયદા શું છે?

 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ?

દિવસમાં 2થી3 અખરોટ ખાવા જોઇએ, જો કે તેનાથી વધુ અખરોટ ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.

કેવી રીતે ખાશો અખરોટ

શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યાં વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યાં પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.

અખરોટ ખાવાના ફાયદા

  • અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે
  • હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.
  • અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
  • અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.
  • અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.

ઇજા થયા બાદ આપને એ જગ્યાએ લીલો ડાઘ થઇ જાય છે? તો થઇ જાવ સાવધાન, હોઇ શકે છે આ  પરેશાની 

Blood Clot : લોહીના ગંઠાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને તેના કારણે હાર્ટ એટેક અને પેટની સમસ્યા થવાની સંભાવના રહે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Blood Coagulates: કેટલીકવાર આંતરિક ઈજાને કારણે ત્વચાનો રંગ જાંબલી અને લાલ થઈ જાય છે.અમે ઘણીવાર આ પ્રકારની ઈજાને અવગણીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની સમસ્યા નસોમાં લોહી જમા થવાને કારણે થાય છે. હાથ અને પગના ઉપરના ભાગમાં થતી ઇજાઓનો ઉપચાર કરવો સરળ છે, પરંતુ કેટલીકવાર ઇજા આંતરિક હોય છે. તેથી તેમાં બ્લડ ક્લોટ જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ લોહી ગંઠાઈ જવાથી થતી સમસ્યાઓ વિશે


લોહી ગંઠાઈ શું છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લડ ક્લોટએ લોહીનો એક ભાગ છે.જે લિક્વિડમાંથી જેલ અથવા સોલિડમાં બદલાય છે. લોહી ગંઠાઈ જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા, ઈજાના કિસ્સામાં લોહીને વહેતું અટકાવી શકાય છે, પરંતુ કેટલીકવાર નસની અંદર લોહી ગંઠાઈ જાય છે જે આપણા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત લોહીની ગંઠાઇ નસો દ્વારા આપણા ફેફસાં અને હૃદય સુધી પહોંચે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેકનું જોખમ
લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ખાસ કરીને જો બ્લડ ક્લોટ તમારા હાર્ટ સુધી પહોંચે તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. જ્યારે હૃદયમાં લોહી ગંઠાઈ જાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. જેના કારણે હૃદયની સમસ્યાઓ વધવા લાગે છે. આ સ્થિતિમાં ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબામાં દુખાવો, પરસેવો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પેટની સમસ્યાઓ
ક્યારેક પેટમાં લોહીની ગંઠાઇ જાય છે, જે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું એક સ્વરૂપ છે. જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પેટમાં લોહી ગંઠાઈ જવાથી ગંભીર પીડા, ઉબકા, ઉલટી, ઝાડામાં લોહી આવી શકે છે.

 Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget