શોધખોળ કરો

Pain Killers: સાવધાન, દિવસમાં એકથી વધુ પેઇન કિલર ખાવ છો? જાણો ગંભીર પરિણામ

પેઇન કિલર વિશે નિષ્ણાતનું કહેવું છે કે, ડૉક્ટર્સ કહે છે કે, 500 મિલિગ્રામની ગોળીઓ દિવસમાં 3-4 વખત 8 કલાકના અંતરાલથી લઈ શકાય છે, તે પણ ડૉક્ટરની સલાહ લીધા પછી.

Pain Killers:માથાનો દુખાવો અને શરીરના દુખાવાની સ્થિતિમાં પેઇનકિલર્સ લેવી એ ઘણા લોકોની આદત બની જાય  છે. ઘણા લોકો માથાનો દુખાવોના કિસ્સામાં ડિસ્પ્રીન અને શરીરના દુખાવાના કિસ્સામાં કોમ્બીફ્લેમ જેવી દવાઓ લે છે. આ દવાઓની અસર ઝડપથી દેખાય છે અને થોડીવારમાં રાહત પણ મળી જાય છે. કેટલાક લોકો આવા હોય છે અને જ્યાં સુધી દુખાવો ઓછો ન થાય ત્યાં સુધી ડૉક્ટરની સલાહ વગર આવી દવાઓ લેતા રહે છે. દિવસમાં એકથી વધુ પણ પેઇન કિલર્સ લે છે. તેમને લાગે છે કે આનાથી ઝડપી રાહત મળશે પરંતુ તેની ખતરનાક આડઅસર થઈ શકે છે.

 પેઇનકિલર્સ વિશે ડોકટરો શું કહે છે?

ડૉક્ટરોનું કહેવું છે કે, દુખાવાની દવા લેવી એ મજબૂરી હોઈ શકે છે પરંતુ કોઈની સલાહ વિના દિવસમાં એકથી બે વખત  લેવી જોખમી બની શકે છે. તેઓ કહે છે કે, પેઇનકિલર્સથી સલામત જેવું કંઈ નથી. દરેક પેઇનકિલર આડઅસર સાથે આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ સલાહ વિના દવા લેવાથી ગંભીર આડઅસર કરી  શકે છે.       

 દિવસમાં કેટલી વખત પેઇનકિલર્સ લેવી જોઈએ?

નિષ્ણાતોના મતે પેરાસીટામોલ એ દર્દ માટે સૌથી વધુ વપરાતી દવા છે. બાળકોને પણ ખબર છે કે, દુખાવાની સ્થિતિમાં પેરાસિટામોલ લેવી જોઈએ. ડૉક્ટર્સ કહે છે કે, 500 મિલિગ્રામની ગોળીઓ દિવસમાં 3-4 વખત 8 કલાકના અંતરાલથી લઈ શકાય છે, તે પણ ડૉક્ટરની સલાહ લીધા પછી. આ દવા 3-4 દિવસથી વધુ ન લેવી જોઈએ. આ દવાઓ ડૉક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. જો આડેધડ વધુ માત્રામાં પેઇન કિલર લેવામાં આવે તો તે આંતરડા, કિડની અને લિવરને ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. 

 નિદાન વગર પેઇનકિલર્સ ન લો

ડૉક્ટરો કહે છે કે, જ્યાં સુધી કોઈ રોગનું નિદાન ન થાય અને તેના મૂળ નાબૂદ ન થાય ત્યાં સુધી સતત દર્દની દવા લેવાથી નુકસાન થઈ શકે છે. કારણ કે દરેક દર્દની દવાની ગંભીર આડઅસર હોય છે, જે કદાચ તરત દેખાતી નથી પણ જો વારંવાર લેવામાં આવે તો તે શરીરને ખતરનાક રીતે અસર કરી શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget