શોધખોળ કરો

Afternoon Nap: શું બપોરે કામ વચ્ચે ઝોકું ખાવું યોગ્ય છે? જાણો તેનો જવાબ

સામાન્ય રીતે તો બપોરે ઊંઘવાની આદતને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે બપોરે ઊંઘની ઝપકી લેવાના કેટલાક ફાયદાઓ પણ હોય છે. કેટલાય અભ્યાસમાં તેની ખાતરી કરવામાં આવી છે.

Afternoon Nap: યૂનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયાના આસિસ્ટન્ટ પ્રોફેસરે બપોરે ઊંઘની ઝપકીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું, 'બપોરે ઊંઘવાથી કમમાં વધારે મન લાગે છે. મૂડ ફ્રેશ રહે છે. શોધકર્તાઓનું માનવું છે કે તેનાથી ઇમ્યૂનિટી પણ મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય સંબંધિત બિમારી થવાનું જોખમ પણ ઓછું થાય છે.'

જો કે, બપોરના સમયમાં ઊંઘ લેવાથી તમને રાત્રે ઊંઘવામાં પરેશાની થઇ શકે છે. એટલા માટે તમારા માટે આ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા સમય માટે ઊંઘવું જોઇએ.

કેટલા સમય માટે ઉંઘવું

દિવસના સમયમાં 15થી 30 મિનિટની ઝપકી લઇ શકો છો. જો ત્યાર બાદ પણ તમને ઊંઘ આવે તો યોગ્ય રહેશે કે તમે 90 મિનિટની ઊંઘ લો.

કારણ કે ઊંઘ પૂરી ન થવાથી તમે પહેલાંથી વધારે થાકેલા અને માથાનો દુખાવો અનુભવી શકો છો. પરંતુ 90 મિનિટની ઊંઘ પૂરી કરવાથી તમે થકાવટનો અનુભવ થશે નહીં અને તમે પોતાના કામને સારી રીતે કરી શકશો.

વર્કઆઉટ અને ઉંઘ

શોધકર્તાઓનું માનવું છે કે વર્કઆઉટ કર્યાના તુરંત બાદ ઊંઘવાનું ટાળો. એક્સરસાઇઝ કરવાથી ઓછામાં ઓછા 2 કલાક બાદ જ ઊંઘો. દિવસમાં જો ઊંઘવાની આદત હોય તો ઊંઘવાનો સમય નક્કી કરી લો.

બધા લોકો માટે દિવસમાં ઊંઘની ઝપકી લેવાની જરૂર નથી

જો તમને દિવસે ઊંઘ નથી આવતી તો ઊંઘવાનું ટાળો. એક સ્ટડીના રિપોર્ટમાં આ વાતની ખાતરી થઇ ચુકી છે કે લગભગ 50 ટકા લોકોને બપોરે ઊંઘવાથી ફાયદો થતો નથી.

આ લોકોમાં સરકેડિયન રિધમ હોય છે. સરકેડિયન રિધમ શરીરને જણાવે છે કે ક્યારે ઊંઘવું છે, ક્યારે ઉઠવું છે. જો તમને દિવસના સમયે ઊંઘ નથી આવતી તો તેનાથી જાણી શકાય છે કે તમારા શરીરને આરામની જરૂર નથી.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Embed widget