શોધખોળ કરો

Health Tips: જો ઘરમાં નાના બાળકો હોય તો ACનું તાપમાન કેટલું રાખવું? આ રહ્યો જવાબ

Health Tips: ઉનાળાની શરૂઆત સાથે, તમે તમારા ઘરમાં એસી ચલાવવાનું શરૂ કરી દીધું હશે, પરંતુ જો તમારા ઘરમાં નાના બાળકો છે, તો એસીનું તાપમાન કેટલું હોવું જોઈએ, ચાલો તમને જણાવીએ.

Health Tips: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે અને ગરમીથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં કુલર અને એસીનો ખૂબ ઉપયોગ કરે છે. પરંતુ જો તમારા ઘરમાં એક મહિનાથી છ મહિનાના બાળકો હોય, તો તમારે એસી ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ડોકટરો માને છે કે નાના બાળકોને એસીના વધુ પડતા સંપર્કમાં ન આવવું જોઈએ. આનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે, તો ચાલો આજે તમને જણાવીએ કે જો ઘરમાં નાનું બાળક હોય તો ACનું તાપમાન કેટલું હોવું જોઈએ.

નાના બાળકો સાથે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ?

જો તમારા ઘરમાં 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકો છે અને તમે ઘરમાં એસી ચલાવો છો, તો તેનું તાપમાન ક્યારેય 25 ડિગ્રી સેલ્સિયસથી ઓછું ન હોવું જોઈએ. જો AC નું તાપમાન આનાથી ઓછું હોય, તો બાળકોને શરદી અને ઉધરસનો સામનો કરવો પડી શકે છે. બાળકોને લાંબા સમય સુધી એસીમાં રાખવાથી અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, બાળકોને ન્યુમોનિયા થવાનું જોખમ પણ રહે છે, આવા કિસ્સામાં, જો બાળકોને એસી ચાલુ કર્યા પછી ઉધરસ આવે છે, તો તરત જ એસી બંધ કરો અને એસીનું તાપમાન વધુ પડતું ઓછું કરવાનું ટાળો.

બાળકોને AC માં સુવડાવવાના ગેરફાયદા

જો બાળકો એસીમાં સૂતા હોય, તો હંમેશા તેમના પર આછી ચાદક અથવા હળવો ધાબળો ઓઢાડો. બાળકોના માથા અને પગ ઢાંકી દો અને AC ની સીધી હવા બાળકો સુધી પહોંચતી અટકાવો. બાળકોને લાંબા સમય સુધી એસીમાં સૂવડાવવાથી ત્વચાની એલર્જી, ત્વચા શુષ્ક થઈ શકે છે અને બાળકોના શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે. લાંબા સમય સુધી એસીમાં સૂવાથી લુજ મોશન પણ થઈ શકે છે, તેથી બાળકોને એસીના સંપર્કમાં ઓછો રાખો. જો બહાર ખૂબ ગરમી હોય, તો તાપમાન ફક્ત 25 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો. આમ આવી કેટલીક તકેદારી રાખવાથી બાળકોને એસીની ખરાબ અસરથી બચાવી શકાય છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચન લાગુ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
એક જ દિવસમાં કેટલું વિટામીન લેવું જરૂરી છે? જાણી લો સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી
એક જ દિવસમાં કેટલું વિટામીન લેવું જરૂરી છે? જાણી લો સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
એક જ દિવસમાં કેટલું વિટામીન લેવું જરૂરી છે? જાણી લો સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી
એક જ દિવસમાં કેટલું વિટામીન લેવું જરૂરી છે? જાણી લો સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
Tata Punch CNG ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે ?, જાણો EMIની સંપૂર્ણ ગણતરી
Tata Punch CNG ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે ?, જાણો EMIની સંપૂર્ણ ગણતરી
Embed widget