શોધખોળ કરો

Health: લંચની થાળીમાં જો આ ચીજો કરી લેતી સામેલ તો ઘટી જશે વજન, જાણો અન્ય ફાયદા

તંદુરસ્ત રહેવા માટે આહાર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે લોકો ઘણી બધી હેલ્ધી વસ્તુઓનું સેવન કરે છે. દહીં આમાંની એક વસ્તુ છે. પોષક તત્વોથી ભરપૂર દહીં ખાવાથી અગણિત સ્વાસ્થ્ય લાભો મળી શકે છે

Health:દહીંમાં વિટામિન સી હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, તે ત્વચા અને હૃદય માટે પણ ફાયદાકારક છે. જો કે તેનું સેવન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ બપોરના ભોજન સાથે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો આ વિશે જાણીએ-

તંદુરસ્ત રહેવા માટે આહાર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે લોકો ઘણી બધી હેલ્ધી વસ્તુઓનું સેવન કરે છે. દહીં આમાંની એક વસ્તુ છે. પોષક તત્વોથી ભરપૂર દહીં ખાવાથી અગણિત સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. હા, દહીંમાં વિટામિન સીની હાજરીને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, તે ત્વચા અને હૃદય માટે પણ ફાયદાકારક છે. આ જ કારણ છે કે, લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરે છે. જો કે તેનું સેવન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ બપોરના ભોજન સાથે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે બપોરના ભોજનમાં દહીં શા માટે સામેલ કરવું જોઈએ? આરોગ્ય માટે શું ફાયદા છે? ચાલો આ વિશે જાણીએ-

બપોરના ભોજનમાં દહીં શા માટે સામેલ કરવું

વજન ઘટાડવામાં મદદરૂપઃ TIOના રિપોર્ટ અનુસાર વજન ઘટાડવા માટે બપોરે દહીંનું સેવન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે દહીં કોર્ટિસોલ અથવા સ્ટીરોઈડ હોર્મોન્સનું ઉત્પાદન ઘટાડે છે, જે સ્થૂળતાનું જોખમ ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

 દહીંમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધુ સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ જ કારણ છે કે, રોજ દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ઇન્ફેકશનથી બચાવ કરે છે

 દહીં મહિલાઓ માટે પણ ઔષધિનું કામ કરે છે. તેના સેવનથી યૌન  સંક્રમણથી બચી શકાય છે. વાસ્તવમાં, દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની હાજરીને કારણે, તે જાતીય ચેપના ફેલાવાને અટકાવે છે.હાઈ બીપીને કંટ્રોલ કરો: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દહીં એક સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, દહીંમાં હાજર મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરને ઝડપથી નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે તેને બપોરે ખાવું જોઈએ.

હાઈ બીપીને કંટ્રોલ કરે છે

 હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દહીં એક સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, દહીંમાં હાજર મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરને ઝડપથી નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે તેને બપોરે ખાવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Vidhan Sabha: રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલFire at Porbandar: પોરબંદરમાં બાવળના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીGir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Embed widget