શોધખોળ કરો

Migraine: માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવી જુઓ, થશે રાહત

કેસર, જે રીતે ઘણી બધી વાનગીઓ અને મીઠાઈઓનો સ્વાદ વધારે છે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને મિનરલ્સ મળી આવે છે.

Migraine:માઈગ્રેનનો દુખાવો એક એવી સમસ્યા છે કે તેનાથી પીડિત વ્યક્તિને ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. આ દુખાવો, ખાસ કરીને માથાના અડધા ભાગને અસર કરે છે, તે થોડા કલાકોથી  એકથી બે દિવસ સુધી રહે છે.  જેના કારણે પરેશાન વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. જો તમને પણ આવી સમસ્યા હોય તો નીચેના ઘરગથ્થુ ઉપચારથી માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહત ચોક્કસ મેળવી શકો છો.

 અશ્વગંધા

અશ્વગંધા અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઔષધિ માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને શક્તિ આપવા માટે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરી શકાય છે. આ સાથે માઈગ્રેનની સમસ્યામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે અશ્વગંધા ના મૂળ ને ઉકાળી ને દૂધ સાથે સેવન કરો. માઈગ્રેનનો દુખાવો ઓછો કરવાની સાથે તે મગજની ચેતાને શાંત કરવામાં પણ મદદ કરે છે.

તજ

સામાન્ય રીતે રસોડામાં જોવા મળતી તજ શરીરને ઘણા ફાયદા આપે છે. ભોજન અને ચાનો સ્વાદ વધારવા ઉપરાંત તેનો ઉપયોગ મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કરી શકાય છે. માઈગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા માટે તજના કેટલાક ટુકડાને પીસીને પાવડર બનાવી લો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટને તમારા કપાળ પર અને કાનની આસપાસ લગાવો અને લગભગ અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી સાફ કરો. ટૂંક સમયમાં તમને માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.

કોથમીર

ધાણા એ દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થતી ભાજી છે.  જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા તેમજ પાચનક્રિયા સુધારવા માટે થાય છે. આ સિવાય માથાનો દુખાવો અને માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે વર્ષોથી તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમે કોથમીરના બીજમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકો છો.

કેસર

કેસર, જે ઘણી બધી વાનગીઓ અને મીઠાઈઓનો સ્વાદ વધારે છે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને મિનરલ્સ મળી આવે છે. તેના માટે એક ચમચી ઘીમાં થોડું કેસર મિક્સ કરીને તેનું એક ટીપું નાકમાં નાખો. માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે આ ઉપાયને દિવસમાં 1-2 વાર રિપીટ કરી શકો છો.

લવંડર

તીવ્ર ગંધવાળા લવંડર તેલનો ઉપયોગ માઇગ્રેનના દુખાવામાં રાહત આપવા માટે ખૂબ અસરકારક છે. આધાશીશી અથવા માથાનો દુખાવો માટે લવંડર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કારણ કે એન્ટી-એન્ગ્ઝાયટી અને એન્ટીડિપ્રેસન્ટ ગુણ ધરાવતું લવંડર તેલ તમારા મગજના સ્નાયુઓને આરામ આપે છે. આધાશીશીના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે લગભગ 15 મિનિટ સુધી લવંડર તેલને  શ્વાસમાં લઈ શકો છો.તેનાથી પણ દુખાવાની તીવ્રતા ઘટે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget