શોધખોળ કરો

Health Tips: શરીરમાં ખાંડની ઓછી માત્રા પણ ખતરનાક સ્થિતિ સર્જે છે, આ 2 બિમારીના થઇ શકો છો શિકાર

બ્લડ સુગર, જેને ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો, ત્યારે ગ્લુકોઝ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. અહીંથી તે શરીરના કોષોમાં જાય છે.

Health : ખાંડને આપણે સામાન્ય રીતે શરીરનો દુશ્મન માનીએ છીએ. જો કે  ખાંડ પણ  શરીર માટે ખૂબ જ જરૂરી છે. ગ્લુકોઝનું સામાન્ય સ્તર 80-110 mg/dL (મિલિગ્રામ પ્રતિ ડેસિમીટર) ની વચ્ચે હોવું જોઈએ. 90 mg/dL એ સરેરાશ રક્ત ખાંડનું સ્તર માનવામાં આવે છે. જો તમારા શરીરમાં શુગર લેવલ 72mg/dL અથવા તેનાથી ઓછું થઈ જાય તો લો બ્લડ સુગરની સ્થિતિ બની જાય છે. આ સ્થિતિને હાઈપોગ્લાયકેમિઆ કહેવામાં આવે છે. જે લોકો ડાયાબિટીસ ધરાવતા હોય છે તેઓ ઘણીવાર ઘટી રહેલા સુગર લેબલને ધ્યાનમાં લેતા નથી. તેવી જ રીતે, જો સામાન્ય વ્યક્તિમાં પણ બ્લડ સુગર ઓછી થઈ જાય, તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને સારવાર વિશે.

લો બ્લડ સુગરના કારણો

બ્લડ સુગર, જેને ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો, ત્યારે ગ્લુકોઝ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. અહીંથી તે શરીરના કોષોમાં જાય છે. ઇન્સ્યુલિન, જે સ્વાદુપિંડમાં બને છે, તે કોષોને ઊર્જા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. લો બ્લડ શુગર એ ડાયાબિટીસની આડ અસર છે. ડાયાબિટીસ શરીરની ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની ક્ષમતાને અસર કરે છે. જેના કારણે લો બ્લડ શુગરની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ, જે લોકો કોઈ કારણસર ભૂખ્યા રહે છે અથવા સરેરાશ કરતા ઓછો ખોરાક લે છે, વધુ ઉપવાસ રાખે છે, તેઓ લો બ્લડ સુગરનો શિકાર બની શકે છે.

  લો બ્લડ સુગરના લક્ષણો

  • ઝાંખી દ્રષ્ટિ
  • ધબકારા વઘી જવા
  • ચક્કર આવવા
  • ત્વચા નિસ્તેજ
  • માથાનો દુખાવો
  • ઊંઘવામાં મુશ્કેલી
  • વધેલી ભૂખ

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી

જો લો બ્લડ સુગર ઓળખવામાં ન આવે અને તાત્કાલિક સારવાર ન કરવામાં આવે, તો દર્દી બેહોશ થઈ શકે છે અથવા કોમામાં પણ જઈ શકે છે. બદલાતી જીવનશૈલીના કારણે બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

લો બ્લડ સુગરની સારવાર

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો ચોક્કસપણે તમારી સાથે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ નાસ્તો રાખો. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર, ખોરાકમાં ઓછામાં ઓછું 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોવું જરૂરી છે. ડ્રાયફ્રૂટ્સ, જ્યુસ કે કૂકીઝને ડાયટમાં સામેલ કરી શકાય છે.

ઘરની બહાર નીકળતા પહેલા નાસ્તો અવશ્ય કરો.

- ચક્કર આવતાં તરત જ મીઠી વસ્તુઓ ખાઓ.

તમારી બ્લડ શુગરની નિયમિત તપાસ કરાવો.

ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાનો નિયમિત ઉપયોગ કરો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget