શોધખોળ કરો

જો બીમારીઓને દૂર રાખવી હોય તો આજે જ ડાયેટમાં સામેલ કરો મખાના, ફાયદા જાણી ચોંકી જશો 

સવારે ખાલી પેટે મખાના ખાવાથી બ્લડપ્રેશર જેવી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે હાડકાંને મજબૂત કરવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

સવારે ખાલી પેટે મખાના ખાવાથી બ્લડપ્રેશર જેવી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે હાડકાંને મજબૂત કરવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.  મખાના એ પોષક તત્વોનો ભંડાર છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. દરરોજ મખાના ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. 

જો મખાનાને વહેલી સવારે ખાલી પેટ ખાવામાં આવે તો બ્લડપ્રેશર જેવી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે હાડકાંને મજબૂત કરવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આવો જાણીએ સવારે ખાલી પેટ મખાના ખાવાથી શું ફાયદા થાય છે.

વજન ઘટાડવા માટે મખાનાઃ જો તમારું વજન ઘણું વધી ગયું છે અને તમે તેને કંટ્રોલ કરવા માંગો છો તો રોજ સવારે ખાલી પેટ મખાનાનું સેવન કરો. મખાનામાં ચરબી અને કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઝડપથી ઘટે છે.

હાડકાંને મજબૂત બનાવે છે: મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી હાડકાની સમસ્યા દૂર થાય છે. આર્થરાઈટીસમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

મખાના ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છેઃ સવારે ખાલી પેટ મખાના ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે:  સવારે ખાલી પેટ મખાના ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. મખાનાને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ પર જ મખાના ખાવા જોઈએ.

મખાના પાચનતંત્રમાં સુધારો કરે છેઃ સવારે ખાલી પેટ મખાના ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. વાસ્તવમાં, મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચન પ્રક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget