શોધખોળ કરો

Masala Chai: હેલ્ધી રહેવા માટે ચા છોડવાની જરૂર નથી, આ રીતે બનાવશો તો થશે ચોંકાવનારા ફાયદા

આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની કેટેગરીમાં રાખવામાં આવી રહી છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી છે?

How To Make Tea Healthy: દુનિયામાં ચાના પ્રેમીઓની કમી નથી. મોટાભાગના દેશોમાં દિવસની શરૂઆત ચા વગર થતી નથી. ભારતમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. અહીં મસાલા ચા પીનારાઓની સંખ્યા ઘણી છે. લોકો તેમની ચાના સ્વાદને વધારવા માટે દૂધ, આદુ, એલચી, ચાના પાંદડા, કાળા મરી વગેરે જેવી વસ્તુ ઉમેરે છે. જો કે ચા પીવાની પ્રથા સદીઓ પહેલા શરૂ થઈ હતી. જો કે આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની કેટેગરીમાં રાખવામાં આવી રહી છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી છે?

ડાયેટિશિયન રિદ્ધિમા બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે મસાલા ચા સાથે સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે.  જે ઘણીવાર લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે.

મસાલા ચા સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ?

જો તમે ચાના શોખીન છો અને તેને છોડી શકતા નથી. તો મસાલા ચા તમારા માટે શ્રેષ્ઠ છે. મસાલા ચામાં તજ, કાળા મરી, એલચી, આદુ સહિતના ઘણા સ્વાસ્થ્ય લાભદાયી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. સ્વસ્થ પાચનમાં મદદ કરે છે. તેઓ ઉર્જા વધારવા અને બળતરા ઘટાડવામાં પણ મદદરૂપ છે. એટલું જ નહીં તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.

કઈ વનસ્પતિ અને મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારે છે?

લીલી ઈલાયચી, તજ, કાળા મરી, આદુ, લવિંગ અને તમાલપત્ર જેવા જડીબુટ્ટીઓ અને મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જો તમે તમારી ચામાં આ જડીબુટ્ટીઓ અને મસાલાઓનો સમાવેશ કરો છો તો તમારી ચા હેલ્ધી ટી બની શકે છે.

હું એક દિવસમાં કેટલા કપ ચા પી શકું?

જો કે લોકો એક દિવસમાં 4-5 કપ ચા પીવે છે. જે સ્વાસ્થ્ય માટે સારી નથી. ચામાં ખાંડ ઉમેરવામાં આવતી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતી નથી. કારણ કે વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓનું જોખમ વધી શકે છે. જો તમે ચા પીને સ્વસ્થ રહેવા માંગતા હોવ તો દિવસમાં 1-2 કપથી વધુ ચા ન પીવો.

ચા પીવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?

ખોરાક ખાધાના બે કલાક પછી ચા પીવાનો આદર્શ સમય છે. ધ્યાનમાં રાખો કે ચા અથવા કેફીન આધારિત પીણાં ક્યારેય ખાલી પેટે ન પીવો. કારણ કે કેફીન પેટમાં એસિડ બનાવવાનું કામ કરે છે, જેના કારણે એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય ચા નાસ્તો કે અન્ય કોઈપણ ખાદ્યપદાર્થ સાથે પીવાનું ટાળો. કારણ કે ચામાં ટેનીન નામનું કેમિકલ કમ્પાઉન્ડ હોય છે, જે પોષક તત્વોને શોષવામાં મુશ્કેલી બનાવે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget