શોધખોળ કરો

Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો

Myths Vs Facts:  વજનમાં વધારો અને સ્થૂળતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો ટૂંક સમયમાં વજન ઘટાડવા માંગે છે.

Short Term Weight loss side effects : વજનમાં વધારો અને સ્થૂળતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો ટૂંક સમયમાં વજન ઘટાડવા માંગે છે. ઝડપી વજન ઘટાડવા માટે તેઓ કેટો ડાયટ અથવા રેપિડ શોર્ટ ટર્મનો સહારો લે છે જે ખતરનાક સાબિત થઇ શકે છે.

આ રીતોથી 10-12 કિલો વજન ઝડપથી ઘટાડી શકાય છે, પરંતુ જ્યારે તમે આ ડાયટને છોડો છો ત્યારે વજન મેઇન્ટેન રાખી શકાતું નથી અને બે ગણી ઝડપથી વજન વધી શકે છે. આ સિવાય તેનાથી ઘણા જોખમો પણ છે. જો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો કેટલીક ગેરસમજો દૂર કરવી ખૂબ જ જરૂરી છે.

Myth : ઝડપી વજન ઘટાડવામાં કોઈ નુકસાન નથી

Fact :  હેલ્થ એક્સપર્ટ્સના મતે ઝડપી વજન ઘટાડવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. જેના કારણે શરીરને અનેક ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. ધીમે ધીમે અને યોગ્ય રીતે વજન ઘટાડવું હંમેશા સારું છે. અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધીમે ધીમે વજન ઘટાડે છે તેમનું વજન લાંબા સમય સુધી નિયંત્રણમાં રહે છે.

Myth : વ્યક્તિએ અઠવાડિયામાં વધારે વજન ન ઘટાડવું જોઈએ

Fact :  એક્સપર્ટ્સનું કહેવું છે કે અઠવાડિયામાં 400 ગ્રામથી 1 કિલો વજન ઓછું કરવું સલામત છે, પરંતુ આનાથી વધુ વજન ઓછું કરવું સારું નથી. ઘણી આડઅસરો જોવા મળી શકે છે. જેઓ ઝડપથી વજન ઘટાડે છે તેઓ સ્નાયુઓને નુકસાન, પિત્તાશય અને પોષક સમસ્યાઓથી પીડાય છે. આ સિવાય મેટાબોલિક ડિસઓર્ડર પણ વધી શકે છે, જેનાથી વજન ઝડપથી વધી શકે છે.

Myth : કીટો ડાયટ છોડ્યા પછી વજન ઝડપથી વધવા લાગે છે

Fact :  સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમે લાંબા સમય સુધી કીટો ડાયટ ફોલો કરો છો તો તમારે ઘણા ગેરફાયદાનો સામનો કરવો પડી શકે છે. તે 30 થી 90 દિવસ સુધી સારું રહે છે. કારણ કે આ ડાયટની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે મોટાભાગના લોકો આ ડાયટને છોડ છે અને સામાન્ય ડાયટનું પાલન કરે છે ત્યારે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે કારણ કે તેઓ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાનું શરૂ કરે છે. તેથી વજન ઘટાડવા માટે કેટો ડાયટને બદલે સંતુલિત ડાયટ વધુ સારો માનવામાં આવે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
Embed widget