શોધખોળ કરો

શું આપ દિવસમાં બેથી વધુ માત્રામાં કેળાં ખાવ છો, તો સાવધાન, વધુ કેળાં ખાવાથી થઇ શકે છે આ 5 સાઇડ ઇફેક્ટ

કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે, વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.

Health tips:કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ  ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે,  વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.

કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ  ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે,  વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.  એટલા માટે આપને  કેળા ખાવાની મર્યાદા નક્કી કરવી પડશે. આપ દિવસમાં 1-2 કેળા આરામથી ખાઈ શકો છો, તમને કોઈ સમસ્યા નહીં થાય પરંતુ  હા, જો તમે ખૂબ વર્કઆઉટ કરો છો, તો તમે દિવસમાં 3-4 કેળા ખાઈ શકો છો, પરંતુ આના કરતા વધુ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે વધુ કેળા ખાવાના શું નુકસાન થાય છે.

વધુ કેળા ખાવાના ગેરફાયદા

મેદસ્વીતામાં વધારો
વધુ કેળા ખાવાથી મેદસ્વીતા વધે છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોય છે, જો તમે તેને દૂધ સાથે ખાઓ તો વજન વધે છે.

 પેટમાં દુખાવો અને એસિડિટી
ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે, તેથી તેને પચવામાં સમય લાગે છે. જેના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. આના કારણે ઘણા લોકોને ઉલ્ટી પણ થાય છે.

કબજિયાતની સમસ્યા

પાકેલા કેળા ખાવાથી પેટ સાફ થાય છે, પરંતુ જો કેળું કાચું હોય તો તેનાથી કબજિયાત થઈ શકે છે. કાચા કેળા પચવામાં ભારે હોય છે તેથી કાચા કેળાને અવોઇડ કરો.

શુગર લેવલ વધે છે
 કેળા ખાવાથી જે લોકોને ડાયાબિટીસ છે તેમને ઘણું નુકસાન થઈ શકે છે. કેળામાં કુદરતી શુગર હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે. એટલા માટે દિવસમાં  બેથી વધુ માત્રામાં કેળા ખાવા સ્વાસ્થ્યના હિત માટે યોગ્ય નથી.  

 દાંતની સમસ્યા અને માઈગ્રેન

 જો તમે કેળા વધુ માત્રામાં ખાઓ છો તો દાંતમાં સડો થઈ શકે છે. કેળામાં એમિનો એસિડ ટાયરોસિન હોય છે, જે શરીરમાં ટાયરામાઇનમાં રૂપાંતરિત થાય છે. આ માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે છે. અસ્થમાવાળા લોકોએ પણ મર્યાદામાં કેળા ખાવા જોઈએ. કેળા ખાવાથી ઘણા લોકોને પેટનું ફૂલવું અને અન્ય એલર્જી થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget