શોધખોળ કરો

Rain Benefits: શું ખરેખર વરસાદમાં ભીંજાવવાથી ત્વચાની ફોલ્લીઓ સહિતની આ બીમારીઓ થાય છે દૂર?

ત્વચારોગના નિષ્ણાતનું  કહેવું  છે કે, આ અમુક અંશે સાચું છે. જો તમે પ્રથમ વરસાદમાં ભીંજાવ છો તો શરીર ડિટોક્સ થઈ જાય છે.

 Rain Benefits:ચોમાસાના પહેલા વરસાદને લઈને ઘણી બાબતો લોકોના મનમાં રહે છે. જેમ પહેલા વરસાદમાં ભીના થવાથી શરીરની ગરમી દૂર થાય છે તેમ વરસાદમાં ભીના થવાથી સ્કિના કેટલાક રોગો દૂર થાય  છે.

લોકો હંમેશા સિઝનના પહેલા વરસાદની રાહ જોતા હોય છે. કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે પણ  ચોમાસાની રાહ જોવાઈ  છે. ચોમાસાના વરસાદમાં ભીંજાઈ જવાનો આનંદ કોઈ ચૂકવા માંગતું નથી. ચોમાસાના પહેલા વરસાદને લઈને ઘણી બાબતો લોકોના મનમાં રહે છે. જેમ પહેલા વરસાદમાં ભીના થવાથી શરીરની ગરમી દૂર થાય છે, વરસાદમાં ભીના થવાથી ફોડલા મટે છે.

પણ શું ખરેખર આવું થાય છે? આ બાબતમાં ડર્મેટોલોજિસ્ટ શું કહે છે તે જાણવું જરૂરી છે. ચાલો આજે જાણીએ કે, ચોમાસાના પહેલા વરસાદમાં નહાવાના ફાયદા અને નુકસાન શું છે.

શું ખરેખર વરસાદમાં નહાવાથી ફોલ્લીઓ મટે છે?

ત્વચારોગના નિષ્ણાતનું  કહેવું  છે કે, આ અમુક અંશે સાચું છે. જો તમે પ્રથમ વરસાદમાં ભીંજાવ છો તો તમને ફોલ્લીઓ અથવા ગરમીના ચકામાથી રાહત મળી શકે છે. વાસ્તવમાં પહેલા વરસાદના પાણીથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સ થઈ જાય છે. તેનાથી ફોલ્લીઓ અને પિમ્પલ્સથી રાહત મળી શકે છે. જો કે, આ બધા કિસ્સાઓમાં થતું નથી. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારે વરસાદના પાણીમાં નહાતા પહેલા વિચારવું જોઈએ.

વરસાદના પાણીથી નહાવાના ફાયદા

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વરસાદમાં નહાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ બહાર આવે છે. તેનાથી શરીર અને મનને ખુશી મળે છે અને તણાવ ઓછો થાય છે. આ સાથે વરસાદમાં નહાવાથી શરીરના હોર્મોન્સ પણ સંતુલિત રહે છે. જો તમે વરસાદમાં ભીંજાવ છો તો  તો તમારા વાળમાં જમા થયેલી ગંદકી અને કીટાણુઓ સાફ થઈ જશે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે વરસાદમાં માત્ર 20 થી 25 મિનિટ માટે જ નહાવું જોઈએ. આનાથી વધુ સ્નાન કરવું શરીર માટે હાનિકારક રહેશે. એ પણ ધ્યાનમાં રાખો કે, વરસાદમાં નહાયા પછી સાદા પાણીથી ચોક્કસ સ્નાન કરવું

વરસાદના પાણીમાં નહાવાના ગેરફાયદા

વરસાદમાં નહાવાના ગેરફાયદા પણ છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને વરસાદમાં નહાવાથી ત્વચાની ગંભીર એલર્જી થઈ શકે છે. ઘણા લોકોને વરસાદમાં નહાયા પછી ખંજવાળની  ​​સમસ્યા થાય છે. વરસાદમાં નહાવાથી વાળમાં ક પ્રકારના બેક્ટેરિયા વધે છે. આવી સ્થિતિમાં વાળ ઝડપથી તૂટવા લાગે છે. જો શરીર પર ક્યાંક ઘા હોય તો પહેલા વરસાદમાં સ્નાન ન કરવું જોઈએ, તેનાથી ઘામાં ઇન્ફેકશન  થઈ શકે છે. વરસાદમાં ન્હાયા પછી શરદી અને ગરમીને કારણે આંગળીઓ અને પગના અંગૂઠામાં ખંજવાળ આવે છે અને સોજો આવે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget