શોધખોળ કરો

ડાયાબિટિસના દર્દીઓએ સુગર ફ્રી બિસ્કિટ ખાવા કે નહિ, જાણો એકસ્પર્ટનો મત

Health Tips:ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર ખચકાટ વિના સુગર ફ્રી બિસ્કિટ ખાય છે, તેઓ વિચારે છે કે, તેમાં ખાંડ નથી, પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. જાણીએ સુગર ફ્રી બિસ્ટકના નુકસાન

Health Tips:આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય છતાં ગંભીર રોગ બની રહ્યો છે. ડાયાબિટીસનું નિદાન થતાં જ, તેમને તરત જ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગી જાય છે. પહેલા ખાંડ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારબાદ મીઠાઈઓ, બિસ્કિટ, નાસ્તા, બટાકા, રિફાઇન્ડ લોટ અને ઘઉંનો લોટ પણ આવે છે. આનાથી સુગરના પેશન્ટ ઘણી વખત મૂંઝવણ અનુભવે છે કે, તેઓ શું ખાઈ શકે છે અને શું નહીં. આ સ્થિતિનો લાભ લઈને, બજારમાં સુગર ફ્રી પ્રોડક્ટસની ભરમાર જોવા મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી આ ઉત્પાદનોનું સેવન કરે છે, તેઓ વિચારે છે કે જો તેમાં ખાંડ ન હોય, તો તેઓ તેમના બ્લડ સુગરનું સ્તર કેવી રીતે વધારી શકે? જોકે, ડોકટરો કહે છે કે, સુગર ફ્રી શબ્દ ઘણીવાર લોકોને ગેરમાર્ગે દોરે છે. લોકો ઘણીવાર સુગર ફ્રી બિસ્કિટ ખાવાનું શરૂ કરે છે, તેમને સંપૂર્ણપણે સ્વસ્થ માનીને, પરંતુ સત્ય અલગ છે. તો, ચાલો જોઈએ કે, શું સુગર ફ્રી બિસ્કિટ પણ બ્લડ સુગરને વધારવાનું કારણ બની શકે છે.

શું સુગર ફ્રી બિસ્ટિકથી બ્લડ સુગર વધી શકે છે?

મોટાભાગના સુગર ફ્રી બિસ્કિટ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે. ભલે તેમાં સફેદ ખાંડ હોતી નથી પરંતુ રિફાઇન્ડ લોટમાં સુગર હોય જ છે. તેમાં રિફાઇન્ડ તેલ અને ટ્રાન્સ ફેટ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા નથી. રિફાઇન્ડ લોટ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરમાં અચાનક વધારો થાય છે, જે બ્લડ સુગરમાં વધારો કરી શકે છે. આ જ કારણ છે કે દરરોજ અને મોટી માત્રામાં સુગર ફ્રી બિસ્કિટ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક બની શકે છે. જેમને ડાયાબિટીસ નથી તેમને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.

કેટલી માત્રામાં ખાવા જોઇએ સુગર ફ્રી બિસ્કિટ

જો તમે સુગર ફ્રી બિસ્કિટ ખાઓ છો, તો એ સમજવું મહત્વપૂર્ણ છે કે, તેનું એક બિસ્કિટથી વધુ સેવન ન કરવું જોઇએ. એકથી વધુ બિસ્કિટનું દિવસભરમાં સેવન નુકસાનકારક છે. તે માત્ર બ્લડ સુગર જ નથી વધારતું પરંતુ નોન ડાયાબેટિકને મેદસ્વીતા તરફ દોરી જાય છે.

બિસ્કિટ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

બ્લડ સુગર ફ્રી બિસ્કિટ ખરીદતી વખતે, લેબલ વાંચવાનું ભૂલશો નહીં. તપાસો કે બિસ્કિટ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે કે આખા ઘઉંમાંથી. તેમાં સારી ફાઇબર સામગ્રી હોવી જોઈએ અને માલ્ટોડેક્સ્ટ્રિન જેવા ઘટકો ટાળવા જોઈએ, જે બ્લડ સુગર પણ વધારી શકે છે. ઉપરાંત, વપરાયેલ કૃત્રિમ સ્વીટનરનો પ્રકાર પણ તપાસો. જો લેબલ સ્પષ્ટ ન હોય અથવા તેમાં વધુ પડતા રસાયણો હોય, તો આવા બિસ્કિટની ખરીદી ન કરવી જ ઉત્તમ છે.

જો તમને ચા સાથે કંઈક ખાવાની આદત છે તો બિસ્કિટને બદલે સ્વસ્થ વિકલ્પો પસંદ કરો. જેમ કે શેકેલા મખાના, મગફળી, કાજુ અથવા બદામ (મર્યાદિત માત્રામાં), અળસી ચિયા સીડ્સ, કોળાના બીજ અને ઓટ ઉત્પાદનો. વધુમાં, જુવાર, બાજરી અને રાગી જેવા આખા અનાજમાંથી બનાવેલા ઉત્પાદનો ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Embed widget