શોધખોળ કરો

Health Tips :જરૂરતથી વધુ વિટામિન ‘A’ શરીરને પહોંચાડે છે નુકસાન, થઇ શકે છે આ ગંભીર બીમારી

Vitamin A Side Effects : વિટામિન Aનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Vitamin A Side Effects : વિટામિન Aનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક  થઇ  છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

અતિરેક હંમેશા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભલે તે અમૃત હોય. એટલા માટે ઘણા આરોગ્ય નિષ્ણાતો આરોગ્યપ્રદ વસ્તુઓ મર્યાદિત માત્રામાં ખાવાની ભલામણ કરે છે. વિટામિન A વિશે વાત કરીએ તો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ વિટામિન Aનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પણ પહોંચાડે છે. હા, ચાલો જાણીએ કે જરૂરિયાત કરતા વધારે વિટામિન A થી ભરપૂર ખોરાક લેવાથી શરીરને શું નુકસાન થાય છે?

વિટામિન A લેવાના ગેરફાયદા

  • વિટામિન Aનું વધુ પડતું સેવન કરવાથી શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તેના વિશે વિગતવાર સમજીએ
  • જો તમે વિટામિન Aથી ભરપૂર આહારનું સેવન કરો છો, તો તેનાથી તમારા માથાનો દુખાવો થઈ શકે છે.
  • વિટામિન Aનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.
  • વિટામિન A આંખો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. જો કે, તેનું વધુ પડતું આંખોમાં ઝાંખપ લાવી શકે છે.
  • વિટામીન A ની વધુ માત્રા પણ શરીરમાં થાકનું કારણ બની શકે છે.
  • ખરતા અને નિર્જીવ વાળ માટે પણ વિટામીન A ની વધુ માત્રા  માનવામાં આવે છે.
  • શરીરમાં વિટામિન Aની વધુ માત્રા ત્વચાને નુકસાન પહોંચાડે છે.
  • વિટામિન A નું વધુ પડતું સેવન કરવાથી હાડકાં અને સાંધાઓમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત, તે તમારા હૃદયના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • મહિલાઓના શરીરમાં વિટામીન Aની વધુ માત્રા માસિક ધર્મની અનિયમિતતાનું કારણ બની શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
Embed widget