શોધખોળ કરો

Yoga For Asthma: અસ્થમાના દર્દીઓ રોજ કરે આ 5 યોગાસન, શ્વાસની સમસ્યાથી મળશે રાહત

Asthma Problem: અસ્થમાની બીમારીથી પીડિત લોકો આ 5 યોગાસનો કરી શકે છે. જેના કારણે ફેફસાં મજબૂત બને છે અને શ્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. જાણો યોગ કરવાના ફાયદા

Asthma Problem: અસ્થમાની બીમારીથી પીડિત લોકો આ 5 યોગાસનો કરી શકે છે. જેના કારણે ફેફસાં મજબૂત બને છે અને શ્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. જાણો યોગ કરવાના ફાયદા

જેને અસ્થમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રોગ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.  અસ્થમામાં દર્દીને વાયુમાર્ગમાં સોજો આવે છે જેના કારણે શ્વાસની નળી  સંકુચિત થઈ જાય છે. આવી સ્થિતિમાં શ્વાસ  લેવામાં તકલીફ થાય છે. જ્યારે આ માર્ગમાં સોજો વધી જાય છે, ત્યારે શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી થાય છે. અસ્થમાના દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ,  છાતીમાં જકનઈ જવા જેવા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત ઉધરસને કારણે ફેફસામાં કફ જમા થવા લાગે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં યોગ દ્વારા શ્વાસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો આ અસ્થમાના દર્દી હો તો  આ 5 યોગાસનોને નિયમિત આપની દિનચર્યામાં સામેલ કરો.

 અર્ધ મત્સ્યેન્દ્રાસન

અસ્થમાના દર્દીઓ  આ આસન કરી શકે છે. આના કારણે ફેફસામાં ઓક્સિજન સારી રીતે પહોંચે છે અને છાતી ખુલે છે. અસ્થમાના દર્દીઓને આ આસનથી  ઘણી રાહત મળે છે.

 પવનમુક્તાસન

 આ યોગાસન પેટના અંગોની માલિશ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ આસનથી ગેસ અને ગેસની સમસ્યા પણ  દૂર થાય છે.   અસ્થમાના દર્દીઓ માટે આ એક સારૂં યોગાસન  છે.

 સેતુબંધાસન

 અસ્થમાના દર્દીઓ માટે આ ખૂબ જ  સરળ ખૂબ સરળ આસન છે.  તેમાં બનેલી સેતુ મુદ્રા છાતી અને ફેફસાંનો માર્ગ ખોલે છે. થાઇરોઇડ અને અસ્થમાના દર્દીઓ માટે આ એક સારૂં યોગ આસન છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

ભુજંગાસન

 અસ્થમાના દર્દીઓ માટે ભુજંગાસન ખૂબ જ સારું છે. આમાં કોબ્રા મુદ્રામાં રહેવાથી  શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થાય છે આ આસનથી  આ રક્ત પરિભ્રમણમાં પણ મદદ મળે છે.

અધો મુખ સ્વાનાસન

 સાઇનસ અને અસ્થમાથી પીડિત દર્દીઓ માટે અધો મુખ સ્વાનાસન એક સારું યોગ આસન છે. તેનાથી મન શાંત થાય છે અને તણાવ દૂર રહે છે. આ યોગ અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ જ  ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget