શોધખોળ કરો

Eye Care Tips: આંખોની રોશની વધારવા અપનાવો આ ઘરેલુ ટિપ્સ, નહી આવે ચશ્મા

Eye Care: આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોની રોશની વધારવા માટે તમે કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવો તે જરૂરી છે

Eye Care Tips: આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે. આપણે આંખોના પ્રકાશથી જ બધું જોઈ શકીએ છીએ, પરંતુ સમય જતાં આંખો નબળી પડવા લાગે છે. આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોની રોશની વધારવા માટે અહીં અમે તમને જણાવીશુ ઘરેલું ટિપ્સ જે તમને મદદ કરશે.

હવે મોટા ભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર જ થાય છે. સીટીંગ જોબ ધરાવતા લગભગ તમામ લોકો લેપટોપ સ્ક્રીન પર દરરોજ 8 થી 9 કલાક વિતાવે છે. આવી સ્થિતિમાં આંખોની રોશની નબળી પડવી, આંખોમાં દુખાવો, આંખોની નીચે ડાર્ક સર્કલ કે લાલ આંખો થઈ જવી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

તંદુરસ્ત આંખો માટે શું કરવું?

આંખોની તંદુરસ્તી અને રોશની જાળવવા માટે કેટલાક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર કરવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારે મેળવી શકો છો.

નાભિ પર તેલ લગાવવું

રાત્રે સૂતા પહેલા નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આમ કરવાથી તમારા હોઠ નરમ રહે છે. ત્વચા સારી બને છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે અને આંખોની રોશની પણ સારી થાય છે.

ગાયનું ઘી

ગાયનું ઘી આંખોની રોશની માટે ખૂબ જ સારું છે. તે ન માત્ર આંખનું તેજ વધારે છે પરંતુ તમને દરેક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આંગળી પર થોડું ગાયનું ઘી લઈને આંખમાં લગાવવાથી આંખના દુખાવામાં રાહત મળે છે અને તેજમાં વધારો થાય છે. 

આંખોમાં ગુલાબજળના ટીપાં નાખો

આંખો માટે રિફાઈંડ ગુલાબ જળ આવે છે. જે નેઝલ આઈ ડ્રોપ સાથે આવે છે. આ તમને કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી રહે છે. રાત્રે સૂતા પહેલા આ ગુલાબજળનું એક ટીપું આંખોમાં નાખવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

આંખની યોગ્ય સફાઈ

એક મગમાં પાણી લો અને આંખો ધોઈ લો. પહેલા કોઈપણ એક આંખને પાણીની આ ઉપરી સપાટી પર રાખો અને પાંપણોને ઝબકાવતા રહો, એટલે કે પાણીની અંદર પાંપણોને ખોલો અને બંધ કરતા રહો. આ જ પ્રક્રિયા બંને આંખોથી કરો અને દિવસમાં એકવાર 2 થી 3 મિનિટ સુધી કરો. આ આંખોને સાફ કરવામાં અને આંખોના હાઇડ્રેશનમાં પણ મદદ કરે છે.

ઘાસ પર ચાલો

આજના યુવાનોને કદાચ ખબર નહીં હોય કે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. આના તબીબી કારણો શું છે, તે અહીં કહી શકાય તેમ નથી. તેનું કારણ છે કે તેના એક નહી પરંતુ અનેક ફાયદા છે. પરંતુ જો તમે દરરોજ સવારે ઘાસ પર પડેલા ઝાકળના ટીપાં પર ખુલ્લા પગે ચાલો તો આંખોની રોશની વધે છે.

ત્રિફળા ચૂર્ણ

પેટને સાફ રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવા અને ચયાપચયને વધારવામાં ત્રિફળા ચૂર્ણ કામ કરે છે, આ આપણે બધા જાણીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ત્રિફળા ચૂર્ણ ખાવાથી આંખોની રોશની પણ સુધરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેડિકલ ક્રાંતિ: હવે બ્લડ ટેસ્ટથી કેન્સરની વહેલી જાણકારી મળશે, જાણો શું છે CRISPR સેન્સર?
મેડિકલ ક્રાંતિ: હવે બ્લડ ટેસ્ટથી કેન્સરની વહેલી જાણકારી મળશે, જાણો શું છે CRISPR સેન્સર?
હોળીના સેલિબ્રેશન બાદ ભાંગથી હેગઓવર થયું છે? આ જ્યુસનું સેવન રામબાણ ઇલાજ, અપનાવી જુઓ
હોળીના સેલિબ્રેશન બાદ ભાંગથી હેગઓવર થયું છે? આ જ્યુસનું સેવન રામબાણ ઇલાજ, અપનાવી જુઓ
Wheat Side Effects:શું દરરોજ રોટલી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જાણો શું કહે છે નિષ્ણાતો
Wheat Side Effects:શું દરરોજ રોટલી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જાણો શું કહે છે નિષ્ણાતો
Migraine: શું આપ માઇગ્રેનના પેશન્ટ છો, તો જાણો કારણો અને નેચરલ ઉપચાર
Migraine: શું આપ માઇગ્રેનના પેશન્ટ છો, તો જાણો કારણો અને નેચરલ ઉપચાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
Embed widget