શોધખોળ કરો

Eye Care Tips: આંખોની રોશની વધારવા અપનાવો આ ઘરેલુ ટિપ્સ, નહી આવે ચશ્મા

Eye Care: આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોની રોશની વધારવા માટે તમે કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવો તે જરૂરી છે

Eye Care Tips: આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે. આપણે આંખોના પ્રકાશથી જ બધું જોઈ શકીએ છીએ, પરંતુ સમય જતાં આંખો નબળી પડવા લાગે છે. આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોની રોશની વધારવા માટે અહીં અમે તમને જણાવીશુ ઘરેલું ટિપ્સ જે તમને મદદ કરશે.

હવે મોટા ભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર જ થાય છે. સીટીંગ જોબ ધરાવતા લગભગ તમામ લોકો લેપટોપ સ્ક્રીન પર દરરોજ 8 થી 9 કલાક વિતાવે છે. આવી સ્થિતિમાં આંખોની રોશની નબળી પડવી, આંખોમાં દુખાવો, આંખોની નીચે ડાર્ક સર્કલ કે લાલ આંખો થઈ જવી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

તંદુરસ્ત આંખો માટે શું કરવું?

આંખોની તંદુરસ્તી અને રોશની જાળવવા માટે કેટલાક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર કરવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારે મેળવી શકો છો.

નાભિ પર તેલ લગાવવું

રાત્રે સૂતા પહેલા નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આમ કરવાથી તમારા હોઠ નરમ રહે છે. ત્વચા સારી બને છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે અને આંખોની રોશની પણ સારી થાય છે.

ગાયનું ઘી

ગાયનું ઘી આંખોની રોશની માટે ખૂબ જ સારું છે. તે ન માત્ર આંખનું તેજ વધારે છે પરંતુ તમને દરેક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આંગળી પર થોડું ગાયનું ઘી લઈને આંખમાં લગાવવાથી આંખના દુખાવામાં રાહત મળે છે અને તેજમાં વધારો થાય છે. 

આંખોમાં ગુલાબજળના ટીપાં નાખો

આંખો માટે રિફાઈંડ ગુલાબ જળ આવે છે. જે નેઝલ આઈ ડ્રોપ સાથે આવે છે. આ તમને કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી રહે છે. રાત્રે સૂતા પહેલા આ ગુલાબજળનું એક ટીપું આંખોમાં નાખવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

આંખની યોગ્ય સફાઈ

એક મગમાં પાણી લો અને આંખો ધોઈ લો. પહેલા કોઈપણ એક આંખને પાણીની આ ઉપરી સપાટી પર રાખો અને પાંપણોને ઝબકાવતા રહો, એટલે કે પાણીની અંદર પાંપણોને ખોલો અને બંધ કરતા રહો. આ જ પ્રક્રિયા બંને આંખોથી કરો અને દિવસમાં એકવાર 2 થી 3 મિનિટ સુધી કરો. આ આંખોને સાફ કરવામાં અને આંખોના હાઇડ્રેશનમાં પણ મદદ કરે છે.

ઘાસ પર ચાલો

આજના યુવાનોને કદાચ ખબર નહીં હોય કે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. આના તબીબી કારણો શું છે, તે અહીં કહી શકાય તેમ નથી. તેનું કારણ છે કે તેના એક નહી પરંતુ અનેક ફાયદા છે. પરંતુ જો તમે દરરોજ સવારે ઘાસ પર પડેલા ઝાકળના ટીપાં પર ખુલ્લા પગે ચાલો તો આંખોની રોશની વધે છે.

ત્રિફળા ચૂર્ણ

પેટને સાફ રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવા અને ચયાપચયને વધારવામાં ત્રિફળા ચૂર્ણ કામ કરે છે, આ આપણે બધા જાણીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ત્રિફળા ચૂર્ણ ખાવાથી આંખોની રોશની પણ સુધરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget