શોધખોળ કરો

Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો

Vitamin B12:  એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 47 ટકા લોકો આ જરૂરી વિટામિનની ઉણપથી પીડિત છે

Vitamin B12: શરીરના વિકાસ, નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય અને લાલ રક્તકણોની રચના માટે આપણા શરીરમાં વિટામિન B12 હોવું ખૂબ જ જરૂરી છે. જો સતત માથાનો દુખાવો, એનિમિયા જેવા લક્ષણો દેખાય છે તો આપણે વિટામિન B12ના ટેસ્ટ કરવા જોઇએ. B12 એ એક આવશ્યક પોષક તત્વ છે જે આપણા રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાં દ્રાવ્ય હોય છે અને તેનું સ્તર યોગ્ય રાખવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 47 ટકા લોકો આ જરૂરી વિટામિનની ઉણપથી પીડિત છે. સામાન્ય વ્યક્તિમાં તેનું સ્તર 300 pg/ml હોવું જોઈએ. જો તે 200થી નીચે હોય તો શરીરમાં B12 ની ઉણપ હોવાનું કહેવાય છે.

મોટાભાગના લોકો આ વિટામીનની ઉણપ હોય ત્યારે શું ખાવું જોઇએ તેના પર ધ્યાન આપે છે. જ્યારે આવું થાય ત્યારે તેમણે કઈ ખાદ્ય ચીજો ટાળવી જોઈએ તે બહુ ઓછા લોકો ધ્યાન આપે છે.

વિટામિન B12 શા માટે મહત્વપૂર્ણ છે?

B12 જેવા આવશ્યક પોષક તત્વો શરીરમાં લાલ રક્તકણોના નિર્માણ અને રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે શરીરમાં ઘટે છે, તો માથાનો દુખાવો, થાક, એનિમિયા અથવા અન્ય લક્ષણો વારંવાર દેખાય છે. મટન અથવા લાલ માંસ જેવા માંસાહારી ખોરાકમાં B12 વધુ હોય છે. શાકાહારીઓ ટોફુ, ચીઝ, દહીં, દૂધ, મગની દાળ ખાઇને બી12 મેળવી શકે છે.

B12 ની ઉણપને કારણે આ વસ્તુઓ ન ખાઓ

મીઠાઈઓ કે ખારી વસ્તુઓ ન ખાવી

નિષ્ણાંતોના મતે જો કોઈના શરીરમાં B12 ની ઉણપ હોય તો તેણે પોતાના ડાયટમાં મીઠાઈ, નમકીન અથવા ઠંડા પીણા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે આના કારણે B12 ઝડપથી ઘટે છે.

જંક ફૂડથી દૂર રહેવું

નિષ્ણાતોએ કહ્યું કે આજકાલ લોકો ફાસ્ટ ફૂડના ખૂબ શોખીન થઈ ગયા છે. આ માત્ર સ્થૂળતા જ નથી વધારતા પણ શરીરમાં પોષક તત્વો પણ ઘટાડે છે. તેથી, જો તમે B12 સપ્લીમેન્ટ્સ લઈ રહ્યા છો તો ભૂલથી પણ ટિક્કી, બર્ગર કે અન્ય ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. જંક ફૂડથી વજન વધે છે અથવા સ્થૂળતા વધે છે અને આપણું શરીર રોગોનું ઘર બનવા લાગે છે.

પ્રોસેસ્ડ ખોરાક

ચિપ્સ અથવા પેકેજ્ડ ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ પણ શરીરમાં B12 ની ઉણપને વધારે છે. તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે ઘણા રસાયણો અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ખાવાથી ન માત્ર B12 ની ઉણપ વધે છે પરંતુ શરીરને અલગ અલગ રીતે ગંભીર નુકસાન પણ થાય છે.

દારૂ અને સિગારેટની આદત

આલ્કોહોલ અને સિગારેટ આપણા માટે એક પ્રકારનું ઝેર છે, તેમ છતાં લોકો તેના વ્યસની છે. આપણે આ પીવાની ભૂલ ન કરવી જોઈએ. જો કે, જો તમને B12 ની ઉણપ હોય અને ફેટી લીવર, સ્થૂળતા જેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો પણ તમારે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. ધૂમ્રપાન ફેફસાને નબળા બનાવે છે અને કેન્સર તરફ દોરી શકે છે. જો શરીરમાં B12, વિટામિન C અને Dની ઉણપ હોય તો તેને વધારવા માટે સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરો અને શારીરિક રીતે સક્રિય રહો.

Health: જો તમે ઘરમાં આ રીતે જમવાનું બનાવશો તો થઇ શકે છે નુકસાન, રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
Embed widget