શોધખોળ કરો

30 દિવસ ખાલી પેટ એક મુઠ્ઠી ચણા ખાઈ લો, ડાયાબિટીસ સહિત ઘણી બીમારીઓમાં થશે ફાયદા 

ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારી પસંદગી મુજબ ઘણી રીતે ખાઈ શકો છો.

Roasted Chana Benefits: ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારી પસંદગી મુજબ ઘણી રીતે ખાઈ શકો છો. ચણાની કઢી બનાવવાથી લઈને નાસ્તા તરીકે અને ખાવા માટે તમે તેને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. તમે શેકેલા ચણાને સુપરફૂડમાં પણ સામેલ કરી શકો છો. તેની સસ્તી કિંમત, અસંખ્ય પોષક તત્વોને કારણે આ નાસ્તો તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત પણ છે. શેકેલા ચણાના ફાયદાઓને હળવાશથી ન લેવા જોઈએ. ચાલો જાણીએ કે શેકેલા ચણા તમારા રોજિંદા આહારમાં કેવી રીતે સ્માર્ટ અને સ્વસ્થ ઉમેરો બની શકે છે.

ચણામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેમાં ભરપૂર પ્રોટીન, ભરપૂર ફાઇબર, ભરપૂર કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આ ઉપરાંત તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે. આ સાથે તેમાં વિટામિન સી, ઇ, બી, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે. જો તમે 30 દિવસ સુધી ખાલી પેટે 50-60 ગ્રામ શેકેલા ચણાનું સેવન કરો છો તો તમને અદ્ભુત ફાયદા મળી શકે છે. ચાલો જાણીએ તેના સેવનના ફાયદા.

વજન ઘટાડવું 

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો  તમે સવારે ખાલી પેટે શેકેલા ચણાનું સેવન કરી શકો છો. કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધુ હોય છે. જેના કારણે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આપણે વધુ પડતું ખાવાનું ટાળીએ છીએ. આ સાથે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

કબજિયાત 

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેમના માટે સવારે ખાલી પેટે શેકેલા ચણાનું સેવન ફાયદાકારક બની શકે છે. તેમાં ભરપૂર ફાઇબર હોય છે જે આપણી પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ 

ખાલી પેટે શેકેલા ચણાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે. તે ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

મજબૂત હાડકાં

ખાલી પેટે શેકેલા ચણાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એનીમિયા

જેમને એનિમિયા છે તેમના માટે ખાલી પેટે શેકેલા ચણા ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આ સિવાય ઘણી બીમારીઓમાં પણ શેકેલા ચણા તમને ફાયદા આપે છે. તમારે ડાયેટમાં ચણા સામેલ કરવા જોઈએ. જો દરરોજ ચણાનું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા થશે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget