શોધખોળ કરો

30 દિવસ ખાલી પેટ એક મુઠ્ઠી ચણા ખાઈ લો, ડાયાબિટીસ સહિત ઘણી બીમારીઓમાં થશે ફાયદા 

ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારી પસંદગી મુજબ ઘણી રીતે ખાઈ શકો છો.

Roasted Chana Benefits: ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારી પસંદગી મુજબ ઘણી રીતે ખાઈ શકો છો. ચણાની કઢી બનાવવાથી લઈને નાસ્તા તરીકે અને ખાવા માટે તમે તેને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. તમે શેકેલા ચણાને સુપરફૂડમાં પણ સામેલ કરી શકો છો. તેની સસ્તી કિંમત, અસંખ્ય પોષક તત્વોને કારણે આ નાસ્તો તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત પણ છે. શેકેલા ચણાના ફાયદાઓને હળવાશથી ન લેવા જોઈએ. ચાલો જાણીએ કે શેકેલા ચણા તમારા રોજિંદા આહારમાં કેવી રીતે સ્માર્ટ અને સ્વસ્થ ઉમેરો બની શકે છે.

ચણામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેમાં ભરપૂર પ્રોટીન, ભરપૂર ફાઇબર, ભરપૂર કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આ ઉપરાંત તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે. આ સાથે તેમાં વિટામિન સી, ઇ, બી, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે. જો તમે 30 દિવસ સુધી ખાલી પેટે 50-60 ગ્રામ શેકેલા ચણાનું સેવન કરો છો તો તમને અદ્ભુત ફાયદા મળી શકે છે. ચાલો જાણીએ તેના સેવનના ફાયદા.

વજન ઘટાડવું 

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો  તમે સવારે ખાલી પેટે શેકેલા ચણાનું સેવન કરી શકો છો. કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધુ હોય છે. જેના કારણે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આપણે વધુ પડતું ખાવાનું ટાળીએ છીએ. આ સાથે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

કબજિયાત 

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેમના માટે સવારે ખાલી પેટે શેકેલા ચણાનું સેવન ફાયદાકારક બની શકે છે. તેમાં ભરપૂર ફાઇબર હોય છે જે આપણી પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ 

ખાલી પેટે શેકેલા ચણાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે. તે ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

મજબૂત હાડકાં

ખાલી પેટે શેકેલા ચણાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એનીમિયા

જેમને એનિમિયા છે તેમના માટે ખાલી પેટે શેકેલા ચણા ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આ સિવાય ઘણી બીમારીઓમાં પણ શેકેલા ચણા તમને ફાયદા આપે છે. તમારે ડાયેટમાં ચણા સામેલ કરવા જોઈએ. જો દરરોજ ચણાનું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા થશે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Embed widget