શોધખોળ કરો

Weight loss: વજન ઘટાડવા ઇચ્છો છો તો ભૂલથી પણ ખાવ, આ 7 વસ્તુઓ, ઝડપથી વધશે વજન

આજની આપણી લાઇફસ્ટાઇલમાં વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને કંટ્રોલ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ સખત ડાયટિંગ પણ ધ્યાન આપવું પડે છે

આજની આપણી લાઇફસ્ટાઇલમાં વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને કંટ્રોલ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ સખત ડાયટિંગ પણ ધ્યાન આપવું પડે છે.  આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વધતી જતી સ્થૂળતા એ જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડ પ્રેશર, શુગર, ટાઇપ 2 ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને દસ્તક આપે છે.

 

સ્થૂળતા માત્ર શરીરને જ બીમાર નથી બનાવતી પણ વ્યક્તિત્વને પણ કદરૂપું બનાવે છે. સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, જો તમે જીમ કરો છો અને આહારને પણ નિયંત્રિત કરો છો, તો પછી કેટલાક ખોરાકનું સેવન પણ બિલકુલ બંધ કરવું જરૂરી છે. તે આહારને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો આજે અમે તમને તે ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન આપના  વર્કઆઉટની અસરને ઓછી થઈ શકે છે અને તમારું વજન ઝડપથી વધી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં છો તો ડાયટમાં આ ફેટી ફૂડ્સ લેવાનું અવોઇડ કરો.

બટાકાની ચિપ્સ વજન વધારે છે

 બટાકાની ચિપ્સ જે દરેક વ્યક્તિનું મન લલચાવે તેવું ફૂડ છે.  બટાકાની ચિપ્સનું એક મોટું પેકેટ ખાવાથી તમારા શરીરની ચરબીમાં 30 થી 40 ગ્રામ વધારો થાય છે, જેથી તમારું વજન ઘટાડવાના મિશનમાં અવરોધ આવી શકે છે.

મીઠાઈઓથી વજન વધી શકે છે

જલેબી, રસગુલ્લા, બરફી, ગુલાબ જામુન જેવી મીઠાઈઓ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધે છે અને મીઠાઈના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે. સ્થૂળતા ઓછી કરતી વખતે, આ મીઠાઈઓનું સેવન તમારી સ્થૂળતા વધારી શકે છે.

 

બેકરી ફૂડને અવોઇડ કરો

 બિસ્કીટ, નાસ્તા, સેન્ડવીચ, પેસ્ટ્રી, પેટીસ જેવી બેકરી ઉત્પાદનો શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, તેથી તેનું સેવન પણ  ટાળો, વેઇટ લોસમાં મદદ મળશે

બર્ગરને અવોઇડ કરો

જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો થોડા સાવધાન રહો. બર્ગર તમારું વજન વધારી શકે છે. જો બર્ગરમાં તેલનો ઉપયોગ થાય છે અને . એક બર્ગરમાં સરેરાશ 295 કેલરી હોય છે. ફ્રેન્ચ ફ્રાઈસ પણ એટલા જ નુકસાનકારક છે.

સમોસા ઝડપથી વજન વધારે છે

 સમોસા ભારતીયોની પહેલી પસંદમાં સામેલ છે. એક સમોસામાં સરેરાશ 231 કેલરી હોય છે. સમોસા અન્ય નાસ્તા કરતાં વધુ ચરબી વધારવાનું કામ કરે છે.

વધુ પડતી ચોકલેટનું સેવન ન કરો

 ચોકલેટનું સેવન કરવાથી શરીર પર સકારાત્મક અસર થાય છે, પરંતુ તે વજન વધારવા માટે પણ જવાબદાર છે. સરેરાશ, 100 ગ્રામ ચોકલેટમાં 546 કેલરી હોય છે, જે ઝડપથી વજન વધારવામાં અસરકારક છે.

સ્ટ્રીટ ફૂડ ટાળો

 સ્ટ્રીટ ફૂડ ખાવાથી અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. સ્ટ્રીટ ફૂડ બનાવવામાં એક જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે, જે હૃદય માટે હાનિકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget