શોધખોળ કરો

Skin care Tips: સોરાયસિસની આપને તકલીફ છે તો ડાયટમાં કરો આ ફેરફાર, આ ફૂડને કરો અવોઇડ, મળશે રાહત

શિયાળો આવતા જ ત્વચા શુષ્ક થવા લાગે છે અને જે લોકોને સોરાયસિસની સમસ્યા હોય છે, તેમની સમસ્યા વધુ વધી જાય છે. સોરાયસીસ ત્વચાની સમસ્યા છે. શરીર પર લાલ ફોલ્લીઓ દેખાવા એ આની નિશાની છે.

Skin care Tips: શિયાળો આવતા જ ત્વચા શુષ્ક થવા લાગે છે અને જે લોકોને સોરાયસિસની સમસ્યા હોય છે, તેમની સમસ્યા વધુ વધી જાય છે. સોરાયસીસ ત્વચાની સમસ્યા છે. શરીર પર લાલ ફોલ્લીઓ દેખાવા એ આની નિશાની છે. આવી સ્થિતિમાં તેને અવગણશો નહીં. તેને મામૂલી ચેપ ન સમજો અને તબીબી સલાહ લો. વિશ્વભરમાં લગભગ 12.50 કરોડ લોકો આ રોગથી પ્રભાવિત છે. જો તમારી કોણી, ઘૂંટણ, ગરદન, ખોપરી ઉપરની ચામડી ખૂબ જ શુષ્ક થઈ જાય છે, તો તેને અવગણશો નહીં કારણ કે આ લક્ષણો આ ત્વચા રોગના પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે આ રોગના દર્દીએ શું ન ખાવું જોઇએ.

સોરાયસીસ રોગમાં શું ન ખાવું?

  • તૈલી વસ્તુઓ, મસાલેદાર ખોરાક, ચિકન, વધુ પડતા તેલવાળા અથાણાં, ફાસ્ટ ફૂડ, તૈયાર વસ્તુઓ, જંક ફૂડ ખાવાનું ટાળો.
  • સરસવના શાક, ટામેટા રીંગણ, નારંગી, લીંબુ, ખાટી દ્રાક્ષ, બટાકા ન ખાવા.
  • - દહીં, માછલી, ગોળ, દૂધ, વધુ પડતું મીઠું, ઠંડા પીણાને સંદતર બંધ કરો

જો તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ જાગીને પહેલા  તમારા દાંત સાફ કરો અને 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવો. નાસ્તામાં આમળા અથવા એલોવેરાનો જ્યુસ પીવું પણ  ફાયદાકારક રહેશે. આને નિયંત્રિત કરવા માટે, તમારી તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તેને અવગણવાથી તમારી સમસ્યાઓ નોંધપાત્ર રીતે વધી શકે છે.

આ વાતનું રાખો ધ્યાન

  • શિયાળામાં વૂલનના કપડા  પહેલા પાતળા સુતરાઉ કપડાં પહેરવા
  • - તણાવથી દૂર રહો
  • દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો
  • રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં
  • ત્વચાને શુષ્ક ન રાખો, મોશ્ચરાઇઝર લગાવો
  • - દિવસ દરમિયાન સૂવું નહીં
  • વાસી ખોરાક ન ખાવો
  • જમ્યા પછી વોકિંગ કરવું
  •  યોગ અને ધ્યાન કરો
  • હળવી કસરતને અવોઇડ ન કરો
  • ત્વચાને સૂર્યના કિરણોથી બચાવો
  •  

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Embed widget