શોધખોળ કરો

દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જવાય તો ભૂલથી પણ ન કરો આ કામ, જાણો તબીબે શું આપી સલાહ

 ફટાકડા અથવા અન્ય કોઈ વસ્તુને કારણે બળી જવાના કિસ્સામાં, તે વિસ્તારને ઠંડા પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી, બળી ગયેલી જગ્યા પર બર્ન ક્રીમ અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે કેટલાક લોકો દાઝી જાય છે, ત્યારબાદ મોટાભાગના લોકો બળેલી જગ્યા પર ટૂથપેસ્ટ લગાવે છે. જો કે, ફટાકડા કે દીવાથી  બળી જવાના કિસ્સામાં ટૂથપેસ્ટ ન લગાવવી જોઈએ. આવો જાણીએ ડૉક્ટર પાસેથી જો દિવાળી પર કોઈ દાઝી જાય તો કઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ.

 દિવાલીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો ફટાકડા ફોડીને દિવાળી ઉજવે છે. ફટાકડા અત્યંત સાવધાની સાથે ફોડવા જોઈએ, નહીં તો લોકો દાઝી જવાની શક્યતા રહે છે. દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ઘણા લોકો તેનો શિકાર બને છે અને દાઝી જાય છે. આ સિવાય દીવા અને મીણબત્તીઓના કારણે બળી જવાના કિસ્સાઓ પણ જોવા મળે છે. તહેવાર દરમિયાન જો કોઈ વ્યક્તિ દાઝી જાય તો તેનાથી વધુ સમસ્યા થઈ શકે છે કારણ કે તે દરમિયાન મોટાભાગના ડોક્ટરો પણ રજા પર હોય છે. હવે સવાલ એ છે કે દિવાળી પર ફટાકડા કે દીવાથી કોઈ બળી જાય તો પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ? શું લોકો ટૂથપેસ્ટ અને હળદર લગાવવાથી રાહત મેળવી શકે છે? આવો જાણીએ ડૉક્ટર પાસેથી આ સવાલોના જવાબ.

 ફટાકડા અથવા અન્ય કોઈ વસ્તુને કારણે બળી જવાના કિસ્સામાં, તે વિસ્તારને ઠંડા પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી, બળી ગયેલી જગ્યા પર બર્ન ક્રીમ અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ. આ માત્ર પ્રાથમિક સારવાર છે અને આ કર્યા પછી, તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય સારવાર લેવી જોઈએ. આમ કરવાથી તમે ઝડપથી સ્વસ્થ થઈ જશો અને તમારા દાઝેલા નિશાન કાયમ માટે દૂર થઈ જશે. દાઝી ગયા પછી સારવારમાં બેદરકારી ખતરનાક બની શકે છે. જો કોઈ વ્યક્તિ ફટાકડા કે અન્ય કોઈ વસ્તુથી બળી જાય તો વ્યક્તિના કપડા કાતરથી કાપી નાખવા જોઈએ અને બળી ગયેલી જગ્યાને પાણીથી ધોઈને સ્વચ્છ ચાદરમાં લપેટી લેવી જોઈએ. આ પછી તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ.

 મોટાભાગના લોકો દાઝી જવા પર ટૂથપેસ્ટ લગાવે છે. તેમને લાગે છે કે ટૂથપેસ્ટ લગાવવાથી બળી ગયેલી જગ્યાને ઠંડી રાખી શકાય છે. જો કે, નિષ્ણાતોનો અભિપ્રાય વિપરીત છે., ફટાકડા કે દીવા બળી જાય ત્યારે મોટાભાગના લોકો ટૂથપેસ્ટ અને હળદર લગાવે છે, પરંતુ આ નુકસાનકારક હોઈ શકે છે. સળગતી જગ્યા પર આ વસ્તુઓ લગાવવાથી ત્યાં ગંદકી જામી જાય છે, જેના કારણે ચેપ વધવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં, બળી ગયા પછી, ફક્ત એક બર્નની  ક્રીમ લગાવવી જોઈએ. લોકોએ દિવાળી પર ખતરનાક ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ અને સલામત રીતે દિવાળીની ઉજવણી કરવી જોઈએ. આ સિવાય લોકોએ દિવાળી પર ફિટિંગના કપડા પહેરવા જોઈએ અને ખૂબ  લૂઝ કપડા ન પહેરવા જોઈએ. ઘણી વખત દીવા કે મીણબત્તીને કારણે  લૂઝ કપડામાં આગ લાગી જાય છે અને લોકોને તેનો ખ્યાલ પણ નથી આવતો. આવી સ્થિતિમાં કપડાંને લઈને સાવધાની રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Embed widget