શોધખોળ કરો

દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જવાય તો ભૂલથી પણ ન કરો આ કામ, જાણો તબીબે શું આપી સલાહ

 ફટાકડા અથવા અન્ય કોઈ વસ્તુને કારણે બળી જવાના કિસ્સામાં, તે વિસ્તારને ઠંડા પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી, બળી ગયેલી જગ્યા પર બર્ન ક્રીમ અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે કેટલાક લોકો દાઝી જાય છે, ત્યારબાદ મોટાભાગના લોકો બળેલી જગ્યા પર ટૂથપેસ્ટ લગાવે છે. જો કે, ફટાકડા કે દીવાથી  બળી જવાના કિસ્સામાં ટૂથપેસ્ટ ન લગાવવી જોઈએ. આવો જાણીએ ડૉક્ટર પાસેથી જો દિવાળી પર કોઈ દાઝી જાય તો કઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ.

 દિવાલીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો ફટાકડા ફોડીને દિવાળી ઉજવે છે. ફટાકડા અત્યંત સાવધાની સાથે ફોડવા જોઈએ, નહીં તો લોકો દાઝી જવાની શક્યતા રહે છે. દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ઘણા લોકો તેનો શિકાર બને છે અને દાઝી જાય છે. આ સિવાય દીવા અને મીણબત્તીઓના કારણે બળી જવાના કિસ્સાઓ પણ જોવા મળે છે. તહેવાર દરમિયાન જો કોઈ વ્યક્તિ દાઝી જાય તો તેનાથી વધુ સમસ્યા થઈ શકે છે કારણ કે તે દરમિયાન મોટાભાગના ડોક્ટરો પણ રજા પર હોય છે. હવે સવાલ એ છે કે દિવાળી પર ફટાકડા કે દીવાથી કોઈ બળી જાય તો પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ? શું લોકો ટૂથપેસ્ટ અને હળદર લગાવવાથી રાહત મેળવી શકે છે? આવો જાણીએ ડૉક્ટર પાસેથી આ સવાલોના જવાબ.

 ફટાકડા અથવા અન્ય કોઈ વસ્તુને કારણે બળી જવાના કિસ્સામાં, તે વિસ્તારને ઠંડા પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી, બળી ગયેલી જગ્યા પર બર્ન ક્રીમ અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ. આ માત્ર પ્રાથમિક સારવાર છે અને આ કર્યા પછી, તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય સારવાર લેવી જોઈએ. આમ કરવાથી તમે ઝડપથી સ્વસ્થ થઈ જશો અને તમારા દાઝેલા નિશાન કાયમ માટે દૂર થઈ જશે. દાઝી ગયા પછી સારવારમાં બેદરકારી ખતરનાક બની શકે છે. જો કોઈ વ્યક્તિ ફટાકડા કે અન્ય કોઈ વસ્તુથી બળી જાય તો વ્યક્તિના કપડા કાતરથી કાપી નાખવા જોઈએ અને બળી ગયેલી જગ્યાને પાણીથી ધોઈને સ્વચ્છ ચાદરમાં લપેટી લેવી જોઈએ. આ પછી તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ.

 મોટાભાગના લોકો દાઝી જવા પર ટૂથપેસ્ટ લગાવે છે. તેમને લાગે છે કે ટૂથપેસ્ટ લગાવવાથી બળી ગયેલી જગ્યાને ઠંડી રાખી શકાય છે. જો કે, નિષ્ણાતોનો અભિપ્રાય વિપરીત છે., ફટાકડા કે દીવા બળી જાય ત્યારે મોટાભાગના લોકો ટૂથપેસ્ટ અને હળદર લગાવે છે, પરંતુ આ નુકસાનકારક હોઈ શકે છે. સળગતી જગ્યા પર આ વસ્તુઓ લગાવવાથી ત્યાં ગંદકી જામી જાય છે, જેના કારણે ચેપ વધવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં, બળી ગયા પછી, ફક્ત એક બર્નની  ક્રીમ લગાવવી જોઈએ. લોકોએ દિવાળી પર ખતરનાક ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ અને સલામત રીતે દિવાળીની ઉજવણી કરવી જોઈએ. આ સિવાય લોકોએ દિવાળી પર ફિટિંગના કપડા પહેરવા જોઈએ અને ખૂબ  લૂઝ કપડા ન પહેરવા જોઈએ. ઘણી વખત દીવા કે મીણબત્તીને કારણે  લૂઝ કપડામાં આગ લાગી જાય છે અને લોકોને તેનો ખ્યાલ પણ નથી આવતો. આવી સ્થિતિમાં કપડાંને લઈને સાવધાની રાખવી જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget