શોધખોળ કરો

Health: જો લાંબા સમય સુધી આ લક્ષણો અનુભવાય તો સાવધાન, તમામ ડિપ્રેશનના છે સંકેત

શું તમે ક્યારેય વિચાર્યું છે કે,બાળકો પણ માનસિક તણાવમાંથી પસાર થઈ શકે છે. બાળકો પણ ભાવનાત્મક અને શારીરિક રીતે નબળાઈ અનુભવે છે.

Health:બાળકોની જીવનશૈલી પણ પુખ્ત વયના લોકોની જેમ મુશ્કેલ બની ગઈ છે. અભ્યાસથી લઈને રમતગમત સુધી ટોપર બનવાની આ દોડમાં દરેક વ્યક્તિ સતત આગળ આવવાનો પ્રયાસ કરી રહી છે અને જ્યારે તેમાં પાછળ રહી જાય છે અને સરખામણીઓ થવા લાગે છે ત્યારે બાળક ધીરે ધીરે ડિપ્રેશન તરફ સરી પડે છે. જો આપના બાળકમાં નીચેના કોઇપણ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જાવ અને તેમની સાથે વાતચીત કરીને તેમને ભાવનાત્મક સપોર્ટ આપો. જાણીએ બાળકોમાં ડિપ્રેશના કેવા લક્ષણો જોવા મળે છે.

બાળક માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં તે કેવી રીતે શોધવું?

માનસિક તણાવના લક્ષણોને ધ્યાનમાં રાખીને, આપણે તેનો સામનો કરવો જોઈએ અને તેના તણાવને ઘટાડવાની જવાબદારી લેવી જોઈએ. બાળકોમાં ડિપ્રેશનના ચિહ્નો પુખ્ત વયના લોકો કરતા થોડા અલગ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે તમે તેમને કેવી રીતે ઓળખી શકો.

ડિપ્રેશનનના લક્ષણો

  • ઓછી ઊંઘ આવવી
  • વધુ ઊંઘ આવવી
  • ગુમસુમ રહેવું
  • કોઇ સાથે વાત ન કરવી
  • ભૂખ ઓછીલાગવી
  • ભૂખ વધુ લાગવી
  • ચીડિયાપણું
  • માથામાં દુખાવો
  • અચાનક રડવું આવવું
  • આત્મવિશ્વાસમાં અભાવ 
  • અજ્ઞાત ડર  અનુભવવો
  • ઊંઘમંથી અચાનક જાગી જવું
  • જિદ્દી વલણ રહેવું
  • સતત ગભરાટમાં  અને ચિંતામાં રહેવું
  • થકાવટ અનુભવી
  • કોઇ વસ્તુ ન મળતા અસહજ વર્તન કરવું

જો તમને બાળકમાં સમાન નકારાત્મક લક્ષણો દેખાય છે, તો સમજો કે બાળક તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. બાળકને ઠપકો આપશો નહીં અથવા તેને મારશો નહીં, અને તેમની સરખાણમી કરી તેને ઉતરતામાં ગણના કરશો નહી.  સૌ પ્રથમ બાળકને પ્રેમથી ગળે લગાડો અને તેને અહેસાસ કરાવો કે, તે તમારી સાથે બિલકુલ સુરક્ષિત છે અને દરેક પળ તે તેમની સાથે છે.  તે પછી બાળકને સંપૂર્ણ રીતે ખુલ્લા દિલથી બોલવાની તક આપો,  આ માટે તમે મનોચિકિત્સકની મદદ પણ લઈ શકો છો.            

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget