શોધખોળ કરો

Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો

Antibiotic Resistance Risk : વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં આશરે 3.90 કરોડ લોકો એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુ પામી શકે છે

Antibiotic Resistance Risk : વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં આશરે 3.90 કરોડ લોકો એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુ પામી શકે છે. લેન્સેટમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડી અનુસાર, 2022 થી 2050 સુધીમાં એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સના કારણે મોતનો આંકડો 70 ટકા વધી શકે છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે 2050 સુધીમાં એન્ટિમાઈક્રોબાયલ રજિસ્ટેન્સના કારણે 1.18 કરોડ મોત માત્ર દક્ષિણ એશિયામાં જ થશે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યારે આફ્રિકામાં મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધશે.

એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુનું જોખમ શા માટે છે?

સંશોધકોનું કહેવું છે કે આજે એન્ટિબાયોટિકનો વધુ પડતો અને ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે બેક્ટેરિયા પર વધુ દબાણ આવે છે અને સમય જતાં બેક્ટેરિયા વધુ રજિસ્ટેન્સ બની રહ્યા છે. જો આને ટાળવું હોય તો એન્ટીબાયોટીક્સનો ઉપયોગ સમજદારીપૂર્વક અને યોગ્ય રીતે કરવો જોઈએ.

આ ચોંકાવનારો અભ્યાસ શું છે?

આ અભ્યાસ એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સ પ્રોજેક્ટ પર વૈશ્વિક સંશોધનનો ભાગ છે અને વિશ્વભરમાં તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ છે. WHO કહે છે કે આ રજિસ્ટેન્સ સામાન્ય ચેપની સારવારને સમસ્યારૂપ બનાવે છે. કીમોથેરાપી અને સિઝેરિયન જેવા તબીબી હસ્તક્ષેપને તદ્દન જોખમી બનાવે છે. 204 દેશોના 52 કરોડથી વધુ હોસ્પિટલના રેકોર્ડ, વીમા દાવા અને મૃત્યુ પ્રમાણપત્ર જેવા ડેટાને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ માટે આંકડાકીય મોડેલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અભ્યાસમાં શું બહાર આવ્યું?

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1990 થી 2021ની વચ્ચે એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સને કારણે દર વર્ષે 1 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જે ભવિષ્યમાં વધુ વધશે. અભ્યાસના મુખ્ય લેખક કેવિન ઇકુટા કહે છે કે આગામી ક્વાર્ટર સદીમાં 3.90 કરોડ મૃત્યુ થઈ શકે છે. આ હિસાબે દર મિનિટે લગભગ 3 લોકોના મોત થઇ શકે છે. 

બાળકોમાં ઓછું જોખમ છે, વૃદ્ધો પર સૌથી વધુ ખતરો

સંશોધકોનો અંદાજ છે કે બાળકોમાં એન્ટીમાઇક્રોબિયલ રજિસ્ટેન્સના કારણે થતા મૃત્યુ દર વર્ષે ઘટતા રહેશે જે 2050 સુધીમાં અડધો થઈ જશે, જ્યારે વૃદ્ધોમાં મૃત્યુની સંખ્યા સમાન સમયગાળામાં બમણી થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની પેટર્ન આ પ્રકારની જાણકારી આપે છે

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Myths Vs Facts: લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર વજન ઉતરે છે? જાણો શું છે હકીકત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget