શોધખોળ કરો

Myths Vs Facts: લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર વજન ઉતરે છે? જાણો શું છે હકીકત

જાગ્યા પછી લીંબુ પાણી અને મધ પીવું સારું માનવામાં આવે છે. આ ડ્રિન્ક પાચનમાં સુધારો કરે છે અને એકંદર આરોગ્યને લાભ આપે છે. રોજ લીંબુ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તેનાથી વજન પણ ઘટે છે?

Honey Lemon Water For Weight Loss: વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. કેટલાક લોકો કસરત કરે છે અને કેટલાક ડાયેટિંગનો આશરો લે છે. સૌથી સામાન્ય રીત એ છે કે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે લીંબુ સાથે ગરમ પાણી પીવું. કેટલાક લોકો લીંબુ પાણીમાં મધ ઉમેરીને પીવે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર મેદસ્વિતા ઓછી થાય છે કે ? સત્ય શું છે જાણીએ.

Myths: લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટે  છે.

Fact :: નિષ્ણાતો કહે છે કે, ગરમ પાણીમાં લીંબુ-મધ ભેળવીને પીવાથી વજન કે સ્થૂળતા ઘટી શકતી નથી. જો કે, કેટલાક અભ્યાસો સૂચવે છે કે લીંબુ પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, જે વજનમાં ઘટાડવામાં મદદરૂપ થાય છે.  

Myth : વજન ઘટાડવા માટે લીંબુ અને મધ મિક્સ કરીને ગરમ પાણી ન પીવું જોઈએ.

Fact : એક્સ્પર્ટના મતે મધ અને લીંબુ પાણી એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ તેઓ વજન ઘટાડવા અથવા ચરબી બર્ન કરવા માટે ફાયદાકારક નથી. આવી સ્થિતિમાં જો તમે વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુ-મધ નાખીને પીતા હોવ તો આવું ન કરો. જો તમે તેને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને લેતા હોવ તો તેને ચોક્કસ પીવો

લીંબુ મધનું પીણું કેવી રીતે કરશો તૈયાર?

જો તમે વિચારી રહ્યા છો કે, લીંબુ અને મધ પીણું કેવી રીતે બનાવવું, તો ચાલો તમને જણાવીએ કે,  સવારે એક ગ્લાસ નવશેકું પાણી  કરો  અને તેમાં લીંબુ નીચોવી લો. તેના પર એક ચમચી મધ નાખો અને તેને ધીમે-ધીમે પીવો. તે પીવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉનાળામાં તેને પીવું માત્ર પેટ માટે જ નહીં ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget