શોધખોળ કરો

Papaya Water Benefits: પયૈયાનું પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન

Papaya Water Benefits:માત્ર પપૈયું જ નહી પરંતુ તેનું પાણી પણ ગુણોનો ભંડાર છે. તેને 2 દિવસ સુધી પીધા પછી ફરક જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

Papaya Water Benefits: એ વાત સૌ કોઇ જાણે છે કે, સ્વસ્થ શરીર માટે ફળો ખાવા ખૂબ જ ફાયદાકારક છે. આપણામાંથી ઘણા એવા છે, જેઓ પપૈયાના ફાયદાઓ જાણે છે, પરંતુ 'પપૈયાના પાણી'ના ફાયદા વિશે ભાગ્યે જ જાણતા હશે. આવો આજે તેના ગુણો વિશે જાણીએ..  તાજેતરમાં, કન્ટેન્ટ ક્રિએટર આર્મેન આદમજાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તેણે પપૈયાના પાણીના અનેક ફાયદાઓ વિશે જણાવ્યું છે. તેણે પપૈયાનું પાણી બનાવવાની રીત પણ જણાવી છે.

 પપૈયાનું પાણી કેવી રીતે બનાવવું

 પપૈયાની છાલ ઉતારીને તેના બીજને કાઢીને તેને બરાબર કાપી લો. આ ટુકડાને પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા બાદ તેને ઠંડુ થવા દો. પછી આ પાણીને ફ્રીજમાં રાખો અને પછી તેને નિયમિત પીવો. આ પાણી સંપૂર્ણપણે કુદરતી છે અને તમે દરરોજ  પી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

 અરમેન અદમજાનના મતે પપૈયામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તે કેન્સરની બીમારીથી પણ બચાવે છે. ઉપરાંત, તે પેટ માટે ખૂબ જ સારું છે. તે પીરિયડ્સ દરમિયાન ગંભીર પીડાને પણ અટકાવે છે. કિડનીને સ્વસ્થ બનાવે છે અને માઈગ્રેન અને આર્થરાઈટિસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

 પ્રશ્ન એ છે કે જ્યારે આપણી પાસે તાજા ફળોનો વિકલ્પ છે તો પછી  પપૈયાનું પાણી શા માટે?

પપૈયાના પાણીમાં 'લાઇકોપીન' નામનું તત્વ જોવા મળે છે. લાઇકોપીન શરીર માટે એટલું ફાયદાકારક છે કે, તે તમારા શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. તાજા પપૈયામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ જ્યારે તેને પાણીમાં ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાંથી લાઈકોપીન નીકળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયટિશિયન ગરિમા ગોયલ કહે છે કે લાઇકોપીનનું ફાઇટોન્યુટ્રિઅન્ટ એક પ્રકારના કેન્સરને અટકાવે છે. તે શરીરમાં કાર્ડિયોપ્રોટેક્ટીવ છે અને ન્યુરોપ્રોટેક્ટીવ તરીકે કામ કરે છે.

  પપૈયાનું પાણી પીવાનો યોગ્ય સમય કયો છે?

 જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો આમાં પણ પપૈયું ખૂબ જ અસરકારક છે. પપૈયાનું પાણી સવારે પીવું જોઈએ કારણ કે તે તમારા આંતરડાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. તે શરીરની ગંદકીને સાફ કરવાનું પણ કામ કરે છે. તમે બાફેલા પપૈયાના પાણીમાં પપૈયાના ક્યુબ્સ પણ ઉમેરી શકો છો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયાને ઉકાળ્યા પછી ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે, કોઈપણ ફળનું પાણી દિવસના કોઈપણ સમયે લઈ શકાય છે. પરંતુ સવારે ખાલી પેટ પપૈયાનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પેપેઈન એન્ઝાઇમ હોય છે. જે આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget