શોધખોળ કરો

આધ્યાત્મિક ક્રાંતિ! બિઝનેસથી આગળ, સમાજને કઈ રીતે નવો આકાર આપી રહ્યું છે પતંજલિનું સ્વાસ્થ્ય મિશન ?

પતંજલિનો દાવો છે કે તેની આયુર્વેદિક સંસ્થા ન માત્ર એક વ્યાપારી સામ્રાજ્ય છે, પરંતુ આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર પણ બની ગઈ છે.

પતંજલિનો દાવો છે કે તેની આયુર્વેદિક સંસ્થા ન માત્ર એક વ્યાપારી સામ્રાજ્ય છે, પરંતુ આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર પણ બની ગઈ છે. 'સ્વદેશી આંદોલન'થી પ્રેરિત આ સંસ્થા વ્યવસાયની સીમાઓ પાર કરી  લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. પતંજલિ કહે છે કે આધ્યાત્મિક નેતૃત્વના માધ્યમથી પતંજલિ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રોમાં ગહન પરિવર્તન લાવી રહી છે, જે ઉત્પાદનો વેચવાથી  ઘણી આગળની વાત છે.

પતંજલિનું કહેવું છે કે, "સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની જોડીએ પતંજલિને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જ્યાં યોગાસન અને પ્રાણાયામ માત્ર શારીરિક કસરતો જ નહીં પરંતુ આધ્યાત્મિક જાગૃતિનું સાધન પણ છે. હરિદ્વારના પતંજલિ યોગપીઠ ખાતે યોજાતા માસિક યોગ શિબિરોમાં હજારો લોકો ભાગ લે છે. આ શિબિરોએ ન  માત્ર ક્રોનિક રોગોથી રાહત આપી છે પરંતુ માનસિક તાણ અને હતાશા સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને નવી ઉર્જા પણ પૂરી પાડી છે.

સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત છે આધ્યાત્મિક નેતૃત્વ - પતંજલિ

પતંજલિનો દાવો છે કે, "પતંજલિનું આધ્યાત્મિક નેતૃત્વ સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત છે." ખેડૂતોને સીધા જોડીને પતંજલિએ "કિસાન ભાઈ યોજના" હેઠળ લાખો ખેડૂતોને આયુર્વેદિક ખેતી માટે તાલીમ આપી. તેનાથી તેમની ન માત્ર ખેડૂતોની આવક બમણી થઈ પરંતુ રાસાયણિક ખાતરો પરની તેમની નિર્ભરતા પણ ઓછી થઈ. પર્યાવરણીય સંરક્ષણમાં તેનું યોગદાન પણ નોંધપાત્ર છે: "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ લાખો વૃક્ષો લગાવવામાં આવ્યા,  જે આબોહવા પરિવર્તન સામે આધ્યાત્મિક લડાઈ છે. શિક્ષણના ક્ષેત્રમાં પતંજલિ યુનિવર્સિટીએ 50,000 થી વધુ વિદ્યાર્થીઓને યોગ-આધારિત શિક્ષણ પૂરું પાડ્યું, જે તેમને માત્ર ડિગ્રી નહીં પરંતુ જીવન મૂલ્યો પણ શીખવે છે.

પતંજલિનું કહેવું છે કે, "વ્યવસાયથી આગળ, પતંજલિનું મોડેલ 'સ્વાસ્થ્યથી સમૃદ્ધિ' નું છે. આયુર્વેદિક ઉત્પાદનો દ્વારા તે માત્ર બજાર પર કબજો જમાવી રહ્યું નથી પરંતુ ગ્રાહકોને રોગમુક્ત જીવન જીવવા માટે પણ પ્રેરણા આપી રહ્યું છે. તેની અસર વૈશ્વિક સ્તરે દેખાય છે." પતંજલિ અમેરિકા અને યુરોપમાં યોગ કેન્દ્રો દ્વારા ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરી રહ્યું છે.

યોગ દ્વારા સમાજને બનાવીશું સ્વસ્થ - બાબા રામદેવ

નિષ્ણાતોનું માનવું છે કે આ નેતૃત્વ પૂંજીવાદને આધ્યાત્મિકતા સાથે જોડીને એક નવું મોડેલ રજૂ કરી રહ્યું છે, જ્યાં ફાયદા ફક્ત આર્થિક જ નહીં પરંતુ માનવતાવાદી પણ છે. પડકારો  હોવા છતાં પતંજલિનો સંકલ્પ અટલ છે. સ્વામી રામદેવ કહે છે, "યોગ અને આયુર્વેદ દ્વારા આપણે ફક્ત શરીરને જ નહીં પરંતુ સમાજને પણ સ્વસ્થ બનાવીશું." 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget