શોધખોળ કરો

Relationship: લગ્ન માટે છોકરા-છોકરી વચ્ચે કેટલી ઉંમરનું અંતર યોગ્ય છે, આ રહ્યો પરફેક્ટ જવાબ

Relationship: ઘણીવાર લોકો લવ મેરેજ સમયે બધું જ ભૂલી જાય છે, ન તો કાસ્ટને જોતા હોય છે, ન ઘર અને ન ઉંમરના અંતરને, પરંતુ જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને સારી રીતે જાણવાની કોશિશ કરે છે.

Relationship: ઘણીવાર લોકો લવ મેરેજ સમયે બધું જ ભૂલી જાય છે, ન તો કાસ્ટને જોતા હોય છે, ન ઘર અને ન ઉંમરના અંતરને, પરંતુ જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને સારી રીતે જાણવાની કોશિશ કરે છે, જેથી લગ્ન પછીનું જીવન આનંમય બની રહે. કોઈપણ યુગલ વચ્ચે યોગ્ય વય તફાવત તેમના સંબંધોને વધુ મજબૂત અને અતૂટ બનાવી શકે છે. આ જ કારણ છે કે લગ્ન પહેલા લોકો પોતાના પાર્ટનરની ઉંમરને ધ્યાનમાં રાખે છે.

છૂટાછેડાની શક્યતા
લોકોએ લાંબા સમયથી આ વિષય વિશે વિચાર્યું છે. પતિ અને પત્ની વચ્ચેનો આદર્શ વય તફાવત પાંચ વર્ષનો ગણવામાં આવે છે. પાંચ વર્ષનો તફાવત ધરાવતા યુગલોમાં છૂટાછેડાની શક્યતા માત્ર 18% છે. જો છોકરા અને છોકરીની ઉંમરમાં દસ વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની સંભાવના વધીને 39% થઈ જાય છે જ્યારે બંનેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની સંભાવના વધીને 95% થઈ જાય છે. આનો અર્થ એ છે કે સફળ લગ્ન માટે, છોકરા અને છોકરી વચ્ચે યોગ્ય ઉંમરનો તફાવત હોવો જોઈએ, જો તફાવત વધુ હોય, તો સંબંધ ટૂંક સમયમાં તૂટી શકે છે.

પરિપક્વ હોવું જરુરી
તેની પાછળનું કારણ એ છે કે છોકરીઓ છોકરાઓ કરતા પહેલા જ સમજદાર બની જાય છે. છોકરીઓ 12-14 વર્ષની વયે તેમની કિશોરાવસ્થામાં પહોંચે છે, જ્યારે છોકરાઓ 14-17 વર્ષની વયે તેમની કિશોરાવસ્થામાં પહોંચે છે. લગ્ન માટે બંનેનું પરિપક્વ હોવું જરૂરી છે, તેથી છોકરી માટે માત્ર થોડો મોટો છોકરો જ લગ્ન માટે લાયક ગણાય છે. આવી સ્થિતિમાં બંને પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે સમજે છે.

પરસ્પર સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ બધી બાબતો ઉપરાંત સારા સંબંધ માટે સૌથી મહત્વની બાબત એ છે કે બંને વચ્ચે પરસ્પર સમજણ હોવી જોઈએ. જો તમે બંને દરેક પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી શકો છો, તો તમે તમારી ઉંમરની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો.

સંબંધો હંમેશા સરળ નથી હોતા. પાર્ટનરને સંબંધમાં દુઃખની સાથે સાથે સુખ પણ જોવાનું હોય છે. સંબંધોને જાળવવા માટે ખૂબ કાળજી, સાવધાની અને સમજણની જરૂર પડે છે અને આ બધી બાબતો સંબંધને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, જો કે કેટલીકવાર લોકો અજાણતાં જ તેમના સંબંધોને બગાડવા લાગે છે. સંબંધોને બગાડવામાં લોકોનું વર્તન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના કારણે બે લોકો વચ્ચેના સંબંધો સમાપ્ત થવા લાગે છે. તેથી લગ્ન જીવનને મજબૂત બનાવવા હંમેશા એકબીજાનો આદર કરવો અને એકબીજાની લાગણીને સમજવી જરુરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget