શોધખોળ કરો

Relationship: લગ્ન માટે છોકરા-છોકરી વચ્ચે કેટલી ઉંમરનું અંતર યોગ્ય છે, આ રહ્યો પરફેક્ટ જવાબ

Relationship: ઘણીવાર લોકો લવ મેરેજ સમયે બધું જ ભૂલી જાય છે, ન તો કાસ્ટને જોતા હોય છે, ન ઘર અને ન ઉંમરના અંતરને, પરંતુ જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને સારી રીતે જાણવાની કોશિશ કરે છે.

Relationship: ઘણીવાર લોકો લવ મેરેજ સમયે બધું જ ભૂલી જાય છે, ન તો કાસ્ટને જોતા હોય છે, ન ઘર અને ન ઉંમરના અંતરને, પરંતુ જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને સારી રીતે જાણવાની કોશિશ કરે છે, જેથી લગ્ન પછીનું જીવન આનંમય બની રહે. કોઈપણ યુગલ વચ્ચે યોગ્ય વય તફાવત તેમના સંબંધોને વધુ મજબૂત અને અતૂટ બનાવી શકે છે. આ જ કારણ છે કે લગ્ન પહેલા લોકો પોતાના પાર્ટનરની ઉંમરને ધ્યાનમાં રાખે છે.

છૂટાછેડાની શક્યતા
લોકોએ લાંબા સમયથી આ વિષય વિશે વિચાર્યું છે. પતિ અને પત્ની વચ્ચેનો આદર્શ વય તફાવત પાંચ વર્ષનો ગણવામાં આવે છે. પાંચ વર્ષનો તફાવત ધરાવતા યુગલોમાં છૂટાછેડાની શક્યતા માત્ર 18% છે. જો છોકરા અને છોકરીની ઉંમરમાં દસ વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની સંભાવના વધીને 39% થઈ જાય છે જ્યારે બંનેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની સંભાવના વધીને 95% થઈ જાય છે. આનો અર્થ એ છે કે સફળ લગ્ન માટે, છોકરા અને છોકરી વચ્ચે યોગ્ય ઉંમરનો તફાવત હોવો જોઈએ, જો તફાવત વધુ હોય, તો સંબંધ ટૂંક સમયમાં તૂટી શકે છે.

પરિપક્વ હોવું જરુરી
તેની પાછળનું કારણ એ છે કે છોકરીઓ છોકરાઓ કરતા પહેલા જ સમજદાર બની જાય છે. છોકરીઓ 12-14 વર્ષની વયે તેમની કિશોરાવસ્થામાં પહોંચે છે, જ્યારે છોકરાઓ 14-17 વર્ષની વયે તેમની કિશોરાવસ્થામાં પહોંચે છે. લગ્ન માટે બંનેનું પરિપક્વ હોવું જરૂરી છે, તેથી છોકરી માટે માત્ર થોડો મોટો છોકરો જ લગ્ન માટે લાયક ગણાય છે. આવી સ્થિતિમાં બંને પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે સમજે છે.

પરસ્પર સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ બધી બાબતો ઉપરાંત સારા સંબંધ માટે સૌથી મહત્વની બાબત એ છે કે બંને વચ્ચે પરસ્પર સમજણ હોવી જોઈએ. જો તમે બંને દરેક પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી શકો છો, તો તમે તમારી ઉંમરની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો.

સંબંધો હંમેશા સરળ નથી હોતા. પાર્ટનરને સંબંધમાં દુઃખની સાથે સાથે સુખ પણ જોવાનું હોય છે. સંબંધોને જાળવવા માટે ખૂબ કાળજી, સાવધાની અને સમજણની જરૂર પડે છે અને આ બધી બાબતો સંબંધને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, જો કે કેટલીકવાર લોકો અજાણતાં જ તેમના સંબંધોને બગાડવા લાગે છે. સંબંધોને બગાડવામાં લોકોનું વર્તન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના કારણે બે લોકો વચ્ચેના સંબંધો સમાપ્ત થવા લાગે છે. તેથી લગ્ન જીવનને મજબૂત બનાવવા હંમેશા એકબીજાનો આદર કરવો અને એકબીજાની લાગણીને સમજવી જરુરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Embed widget