શોધખોળ કરો

Tea Leaves: ચા બનાવ્યાં બાદ પત્તી ન ફેંકવી, જાણો તેનો ઉપયોગ અને ગજબ ફાયદા

સામાન્ય રીતે લોકો ચા બનાવ્યા પછી પતી ફેંકી દે છે. પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. તેના ફાયદાઓ જાણીને તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

Tea Leaves:સામાન્ય રીતે લોકો ચા બનાવ્યા પછી પતી ફેંકી દે છે. પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. તેના ફાયદાઓ જાણીને તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

સામાન્ય રીતે દરેક ઘરમાં ચા બને છે. ચા બનાવવામાં ચાના પાંદડાનો ઉપયોગ થાય છે. ચાના પાંદડાનો ઉપયોગ ચાને રંગીન બનાવવા, તેની સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. તેનાથી ચાનો સ્વાદ વધે છે. ચામાં કેફીન હોવાને કારણે તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. પરંતુ સામાન્ય રીતે દરેક ઘરના લોકો ચા બનાવ્યા પછી ચાની પત્તી ફેંકી દે છે. તે બિનઉપયોગી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ચાની પત્તી કચરો તરીકે ફેંકી રહ્યા છો તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના ઘણા ફાયદા છે. ચાલો અહીં જાણીએ

પહેલા ચાની પત્તીને સાફ કરો

વપરાયેલી ચાની પત્તીનો ઉપયોગ કરતા પહેલા, તેને સારી રીતે સાફ કરવું સૌથી મહત્વપૂર્ણ છે. ચાની પતીમાંથી મીઠાશ નીકળી જાય બાદ  તેનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરી શકાય છે.

  1. વાળ કન્ડીશનર કામ

બાકીની ચાની પત્તીનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ વાળ માટે કુદરતી કન્ડિશનર તરીકે કરી શકાય છે. કુદરતી કંડીશનર તરીકે ચાના પાંદડાનો ઉપયોગ કરવા માટે, પાંદડાને ફરી એકવાર પાણીમાં ઉકાળો અને પછી તે પાણીથી તમારા વાળ ધોઈ લો.

  1. માખીઓથી છુટકારો મેળવો

ચાની પત્તી પણ માખીઓથી છુટકારો મેળવવાનું કામ કરે છે. જો તમે  માખીઓથી પરેશાન છો તો  ચાની પત્તીને પાણીમાં નાખીને તેનાથી ઘર પર પોતું મારો.  માખીઓ ઘરમાં રહી શકશે નહીં.

  1. ઘા મટાડવામાં મદદ કરે છે

ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. તે ઘાને મટાડવાનું કામ કરે છે. આ માટે, પાંદડાને બરાબર સાફ કર્યા પછી, તેને પાણીમાં ઉકાળો. તે ઠંડુ થઈ જાય પછી તેને ઘા પર લગાવો. આ ઘાને સાજા કરવામાં મદદ કરશે.

  1. તેલયુક્ત વાસણો સાફ કરો

ઘરોમાં વાસણો પર તેલ ચોંટી જાય છે. પાનનો ઉપયોગ તેલયુક્ત વાસણો સાફ કરવા માટે કરી શકાય છે. તેલયુક્ત વાસણોને સાફ કરવા માટે, બાકીની ચાના પાંદડાને સારી રીતે ઉકાળો. આ પછી વાસણો સાફ કરી લો.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget