શોધખોળ કરો

General Knowledge: કૂતરાઓ કેમ તેમના માલિકોને ચાટે છે, શું છે તેની પાછળનું વિજ્ઞાન?

General Knowledge: જો તમારો કૂતરો તમારા શરીરના અન્ય ભાગો કરતાં તમારા ચહેરાને વધુ ચાટવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે તે તમારી પાસેથી ખોરાક માંગે છે.

General Knowledge:  કૂતરાઓ માટે તેમના માલિકોને ચાટવું એ સામાન્ય બાબત છે. આવું ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેમની પાસે કૂતરા હોય છે. મોટાભાગના લોકો વિચારે છે કે જો તેમનો પાલતુ કૂતરો તેમને ચાટી રહ્યો છે તો તે તેમના પ્રત્યે તેમનો પ્રેમ, મિત્રતા અને લાગણી બતાવી રહ્યો છે. અમુક અંશે આ વાત સાચી પણ છે. પણ દર વખતે આવું બનતું નથી. ખાસ કરીને જ્યારે તે તમારા શરીરના એક ભાગને વધુ ચાટતો હોય. ચાલો આજે આ સમાચારમાં તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
 
તેની પાછળનું વિજ્ઞાન શું છે?
 
વાસ્તવમાં, કેટલીકવાર કૂતરા ફક્ત પ્રેમ બતાવવા માટે આવું કરતા નથી. હકીકતમાં, તેઓ તેમની લાગણીઓ અને જરૂરિયાતો વ્યક્ત કરવા માટે ચાટવાનો પણ ઉપયોગ કરે છે. મેન્ટલ ફ્લોસના અહેવાલ મુજબ, વરુ, શિયાળ અને અન્ય જંગલી વરુ, લોમડી અને અન્ય જંગલી કૂતરાઓ ગલુડીયાઓ હોય છે ત્યારે તે તેમની માતાના ચહેરાને ચાંટે છે, જ્યારે તે શિકારમાંથી તેના ગુફામાં પરત આવે છે.
 
ગલુડિયાઓ આમ કરે છે જેથી તેઓ તેમના માટે ઉલ્ટી કરી શકે અને તે ગલુડિયાઓ ખોરાક મેળવી શકે. આ વલણ પાળેલા કૂતરાઓમાં પણ ચાલુ રહે છે. તેથી, જો ભવિષ્યમાં તમારો કૂતરો તમારા શરીરના અન્ય ભાગો કરતાં તમારા ચહેરાને વધુ ચાટવાનો પ્રયાસ કરે છે, તો તેનો અર્થ એ કે તે તમારી પાસેથી ખોરાક માંગે છે.
 
જ્યારે કૂતરાઓ તેમના માલિકોને ચાટતા હોય ત્યારે શું થાય છે?
 
હવે આની પાછળનું મનોવિજ્ઞાન સમજો. વાસ્તવમાં, જ્યારે તમારો પાલતુ કૂતરો તમને ચાટીને તેનો પ્રેમ દર્શાવે છે, ત્યારે તે તમને તે રીતે અનુભવવા માંગે છે જે રીતે તેની માતાએ તેની સાથે કર્યું હતું જ્યારે તે ગલુડિયા હતા.
 
આ સિવાય જ્યારે પાલતુ કૂતરા તમને ચાટે છે, ત્યારે તેમાં ડોપામાઈન અને એન્ડોર્ફિન નીકળે છે, જે તેમને અન્ય લોકો સાથે જોડવામાં મદદ કરે છે. કેટલાક સંશોધનો દર્શાવે છે કે આપણા ચાર પગવાળા મિત્રો એટલે આપણા પાલતુ કૂતરાઓ ત્યારે આપણને વધારે ચાંટે છે  જ્યારે આપણે સ્પષ્ટ રુપે પરેશાન હોઈએ છીએ. કૂતરા કદાચ આ એટલા માટે કરે છે કે તેઓ આપણું મનોબળ વધારી શકે.
 
આ પણ વાંચો..
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget