શોધખોળ કરો

Health care : 40ની ઉંમર બાદ પણ રહેવા ઇચ્છો છો ફિટ તો નાસ્તામાં આ ફૂડને અવશ્ય કરો સામેલ

40 વર્ષની ઉંમર બાદ વધતી ઉંમરના સંકેત સ્કિન, વાળ સહિત શરીર પર જોવા મળે છે. જો આપ વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગતા હો તો આપ ડાયટમાં આ ફૂડને સામેલ કરીને ફિટ એન્ડ ફાઇન રહી શકો છો.

40 વર્ષની ઉંમર બાદ વધતી ઉંમરના સંકેત સ્કિન, વાળ સહિત શરીર પર જોવા મળે છે. જો આપ વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગતા હો તો આપ ડાયટમાં આ ફૂડને સામેલ કરીને ફિટ એન્ડ ફાઇન રહી શકો છો.

તુલસીની ચા

જે મહિલાઓને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેવી મહિલા માટે આ ટિપ્સ કારગર છે. નાસ્તમાં આપ તુલસી ચાય પી શકો છો. તુલસી પાનમાં મોજૂદ ગુણો સંધિવા સહિતના રોગોને દૂર કરે છે.

ગ્રીન વેજિટેબલ

આમ તો ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરવાની કોઇ  કોઈ ઉંમર નથી, પરંતુ 40 વર્ષ પછી તેનું સેવન ફરજિયાત બની જાય છે. ફિટ રહેવા માટે તમે નાસ્તામાં કોબી સહિતના  પાંદડાવાળા શાકભાજીને સામેલ અવશ્ય કરો.

દહીં

40 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓ અને પુરુષોને હાડકામાં દુખાવો અથવા સોજો સામાન્ય બાબત  છે. આવા લોકો નાસ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઇએ.  દહીંને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તમે દહીં અને પરાઠા ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.

ચિયા સિડ્સ

ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. જે શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેના સેવનથી હાડકા મજબૂત બને છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. ચિયાના બીજને રાત્રે પલાળી રાખો અને સવારે નાસ્તામાં તેની સ્મૂધીનું સેવન કરો.

ઇંડા

ઇંડામાં હાડકા સિવાયા માંસપેશીને મજબૂત કરવાના ગુણ હોય છે. ઇંડામાં મોજૂદ કોલીનથી મસ્તિષ્કને હેલ્ધી રાખવામાં આવે છે. જે મહિલાઓ ઇંડાનું સેવન કરવાનું પસંદ કરે છે. તે રોજ બે બાફેલા એગ નાસ્તામાં લઇ શકે છે.

શું આપ દિવસમાં બેથી વધુ  માત્રામાં  કેળાં ખાવ છો, તો સાવધાન, વધુ  કેળાં ખાવાથી થઇ શકે છે આ 5 સાઇડ ઇફેક્ટ 

Health tips:કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ  ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે,  વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. 

કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ  ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે,  વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.  એટલા માટે આપને  કેળા ખાવાની મર્યાદા નક્કી કરવી પડશે. આપ દિવસમાં 1-2 કેળા આરામથી ખાઈ શકો છો, તમને કોઈ સમસ્યા નહીં થાય પરંતુ  હા, જો તમે ખૂબ વર્કઆઉટ કરો છો, તો તમે દિવસમાં 3-4 કેળા ખાઈ શકો છો, પરંતુ આના કરતા વધુ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે વધુ કેળા ખાવાના શું નુકસાન થાય છે.

વધુ કેળા ખાવાના ગેરફાયદા
મેદસ્વીતામાં વધારો 
વધુ કેળા ખાવાથી મેદસ્વીતા વધે છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોય છે, જો તમે તેને દૂધ સાથે ખાઓ તો વજન વધે છે.

 પેટમાં દુખાવો અને એસિડિટી
ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે, તેથી તેને પચવામાં સમય લાગે છે. જેના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. આના કારણે ઘણા લોકોને ઉલ્ટી પણ થાય છે.
કબજિયાતની સમસ્યા-
પાકેલા કેળા ખાવાથી પેટ સાફ થાય છે, પરંતુ જો કેળું કાચું હોય તો તેનાથી કબજિયાત થઈ શકે છે. કાચા કેળા પચવામાં ભારે હોય છે તેથી કાચા કેળાને અવોઇડ કરો.
શુગર લેવલ વધે છે
 કેળા ખાવાથી જે લોકોને ડાયાબિટીસ છે તેમને ઘણું નુકસાન થઈ શકે છે. કેળામાં કુદરતી શુગર હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે. એટલા માટે દિવસમાં  બેથી વધુ માત્રામાં કેળા ખાવા સ્વાસ્થ્યના હિત માટે યોગ્ય નથી.  
 દાંતની સમસ્યા અને માઈગ્રેન- જો તમે કેળા વધુ માત્રામાં ખાઓ છો તો દાંતમાં સડો થઈ શકે છે. કેળામાં એમિનો એસિડ ટાયરોસિન હોય છે, જે શરીરમાં ટાયરામાઇનમાં રૂપાંતરિત થાય છે. આ માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે છે. અસ્થમાવાળા લોકોએ પણ મર્યાદામાં કેળા ખાવા જોઈએ. કેળા ખાવાથી ઘણા લોકોને પેટનું ફૂલવું અને અન્ય એલર્જી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget