શોધખોળ કરો

Myth Vs Facts: શું પરિવારમાં કેન્સરની હિસ્ટ્રી ન હોય તો પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે? જાણો શું કરે છે એકસ્પર્ટ

હકીકત- એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર નથી તો તેનું કોઈ જોખમ નથી, પરંતુ આ પણ સાચું નથી, કારણ કે બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસોમાં ફેમિલી હિસ્ટ્રી ઉપલબ્ધ હોતી નથી.

Breast Cancer Myths and Facts :એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સરની ખબર બાદ જ બ્રેસ્ટ કન્સરની ચર્ચા વધી રહી છે.

Myths and Fact: જ્યારથી અભિનેત્રી હિના ખાનના બ્રેસ્ટ કેન્સરના સમાચાર આવ્યા છે ત્યારથી આ બીમારીની ચર્ચા વધી ગઈ છે. આ કેન્સર માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ થઈ શકે છે. જો કે, આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં જ જોવા મળે છે. તે સ્તનમાં કેન્સરના કોષોની વૃદ્ધિ સાથે શરૂ થાય છે, જે ગાંઠ બનાવે છે અને સ્તન પર ગઠ્ઠો બને છે. સ્તન કેન્સર વિશે ઓછી માહિતીના કારણે મહિલાઓ વધુને વધુ તેનો શિકાર બની રહી છે.

 મોટાભાગની મહિલાઓ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ રોગથી સંબંધિત કોઈપણ વસ્તુની અધુરૂ માહિતી મેળવે છે. , જે ખતરનાક બની શકે છે 'એબીપી લાઈવ હિન્દી'ની આવી બાબતો પર વિશેષ સીરીઝ ચાલુ કરી છે.  જે છે - મિથ Vs ફેક્ટ્સ. 'મિથ વિ ફેક્ટ્સ સિરીઝ' એ તમને  અંધવિશ્વાસના દલદલમાંથી બહાર કાઢવાનો અને તમને સત્ય લાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ રોગ સાથે જોડાયેલી 6 માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.

 માન્યતા 1. બ્રા પહેરવાથી સ્તન કેન્સર થાય છે

હકીકત- સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે કે બ્રા પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ વધી શકે છે. આ અંગે તબીબોનું કહેવું છે કે, કોઈ પુરાવા મળ્યા નથી, તેથી બ્રાથી બ્રેસ્ટ કેન્સર થાય છે તે વાત સાવ ખોટી છે.

 માન્યતા 2. જો કૌટુંબિક ઇતિહાસ ન હોય તો સ્તન કેન્સર થતું નથી.

હકીકત- એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર નથી તો તેનું કોઈ જોખમ નથી, પરંતુ આ પણ સાચું નથી, કારણ કે બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસોમાં ફેમિલી હિસ્ટ્રી ઉપલબ્ધ હોતી નથી.

 માન્યતા 3. સ્વસ્થ આહાર, કસરત અને વજન નિયંત્રણથી સ્તન કેન્સરનું જોખમ ઘટતું નથી.

 હકીકત- નિયમિત કસરત, વજન નિયંત્રણ અને આહારની જાળવણી સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સ્તન કેન્સર થઈ શકતું નથી, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.

 માન્યતા 4. સ્તન કેન્સરના કિસ્સામાં ગઠ્ઠો બને છે.

 હકીકત- એવું માનવામાં આવે છે કે, સ્તન કેન્સરના કિસ્સામાં, શરૂઆતમાં સ્તનો પર ગઠ્ઠો બને છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્તન કેન્સરના પ્રારંભિક તબક્કામાં ગઠ્ઠો નથી બનતો. તેથી, જો આ રોગના અન્ય લક્ષણો દેખાય, તો તરત જ એક પરીક્ષણ કરાવવું જોઈએ.

 માન્યતા 5. સ્તન કેન્સર યુવાન છોકરીઓને થતું નથી, તે માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓને જ થાય છે.

 હકીકત- સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, સ્તન કેન્સર એક સમસ્યા છે જે કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેથી આ હકીકતમાં કોઈ સત્યતા  નથી કે તે ફક્ત વૃદ્ધ મહિલાઓને જ થઈ શકે છે.

 માન્યતા 6. ડીઓ-પરફ્યુમ પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે

હકીકત- ઘણા લોકો માને છે કે, ડિઓડોરન્ટ્સ અને એન્ટિપરસ્પિરન્ટ્સ સ્તન કેન્સરનું જોખમ પેદા કરી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી અને ન તો તેની પુષ્ટિ થઈ છે.

 માન્યતા 7. માન્યતા- શું સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ થઈ શકે છે?

 મોટાભાગના લોકો માને છે કે, માત્ર મહિલાઓને જ સ્તન કેન્સર થઈ શકે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. સ્તન કેન્સર સ્ત્રીઓને વધુ અસર કરી શકે છે, પરંતુ તે પુરુષોને પણ થઈ શકે છે. જો કે આ કેન્સર પુરૂષોમાં જવલ્લે જ જોવા મળે છે, પરંતુ જો પુરૂષો પોતાનામાં આવા લક્ષણો જુએ તો તેને અવગણવા ન જોઈએ.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget