શોધખોળ કરો

Women Health Tips: મહિલાઓને સતાવતી વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં આ સરળ નુસખો છે રામબાણ ઇલાજ

Women Health Tips: ભારતીય ખજાનામં આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી આપણા શરીરને અપાર લાભ મળે છે.

Women Health Tips: ભારતીય ખજાનામં  આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ  છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી  આપણા શરીરને અપાર લાભ મળે છે. અશ્વગંધાનું સેવન, ખાસ કરીને સ્ત્રીઓ માટે, અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, તે તેનાથી મૂડ સારો રહે છે અને  તે શરીરને વધુ આરામ આપવામાં કારગર  છે.

લગભગ દરેક બીજી સ્ત્રીને સફેદ સ્રાવ એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાઓ થાય છે.  જેના કારણે આગળ જતા અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અશ્વગંધા તેમના માટે રામબાણ ઉપાય છે, કારણ કે અશ્વગંધાનો ઉપયોગ કરીને વ્હાઇટ ડિસ્ચાર્જની  સમસ્યાને ઓછી કરી શકાય છે. આ સાથે તે યુરિન ઈન્ફેક્શન કે યોનિમાર્ગના ઈન્ફેક્શનથી પણ બચાવે છે.

ઘણીવાર મહિલાઓ ઘરના ટેન્શન અને કામકાજમાં પોતાના સ્વાસ્થ્ય તરફ  ધ્યાન નથી આપી શકતી, જેના કારણે તેમની  રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ  નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં અશ્વગંધાનું સેવન કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉપરાંત, તે ઘણા પ્રકારના ચેપ રોગથી પણ બચી શકે છે.

અશ્વગંધાનો ઉપયોગ રક્ત શુદ્ધિકરણ તરીકે પણ કરી શકાય છે. તે લાલ અને સફેદ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.અશ્વગંધા એડેપ્ટોજેન્સની શ્રેણીમાં આવે છે, તે એક જડીબુટ્ટી છે. જે આપણને શારીરિક અને માનસિક રીતે તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તે મગજના ભાગોને શાંત કરે છે જે કોર્ટિસોલ - તણાવ હોર્મોનને મુક્ત કરે છે, તેથી જે મહિલાઓ તણાવપૂર્ણ જીવન જીવે છે તેઓએ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ, તે સ્ટ્રેસ રિલિફ માટે કારગર છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget