શોધખોળ કરો

Women Health Tips: મહિલાઓને સતાવતી વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં આ સરળ નુસખો છે રામબાણ ઇલાજ

Women Health Tips: ભારતીય ખજાનામં આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી આપણા શરીરને અપાર લાભ મળે છે.

Women Health Tips: ભારતીય ખજાનામં  આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ  છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી  આપણા શરીરને અપાર લાભ મળે છે. અશ્વગંધાનું સેવન, ખાસ કરીને સ્ત્રીઓ માટે, અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, તે તેનાથી મૂડ સારો રહે છે અને  તે શરીરને વધુ આરામ આપવામાં કારગર  છે.

લગભગ દરેક બીજી સ્ત્રીને સફેદ સ્રાવ એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાઓ થાય છે.  જેના કારણે આગળ જતા અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અશ્વગંધા તેમના માટે રામબાણ ઉપાય છે, કારણ કે અશ્વગંધાનો ઉપયોગ કરીને વ્હાઇટ ડિસ્ચાર્જની  સમસ્યાને ઓછી કરી શકાય છે. આ સાથે તે યુરિન ઈન્ફેક્શન કે યોનિમાર્ગના ઈન્ફેક્શનથી પણ બચાવે છે.

ઘણીવાર મહિલાઓ ઘરના ટેન્શન અને કામકાજમાં પોતાના સ્વાસ્થ્ય તરફ  ધ્યાન નથી આપી શકતી, જેના કારણે તેમની  રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ  નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં અશ્વગંધાનું સેવન કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉપરાંત, તે ઘણા પ્રકારના ચેપ રોગથી પણ બચી શકે છે.

અશ્વગંધાનો ઉપયોગ રક્ત શુદ્ધિકરણ તરીકે પણ કરી શકાય છે. તે લાલ અને સફેદ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.અશ્વગંધા એડેપ્ટોજેન્સની શ્રેણીમાં આવે છે, તે એક જડીબુટ્ટી છે. જે આપણને શારીરિક અને માનસિક રીતે તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તે મગજના ભાગોને શાંત કરે છે જે કોર્ટિસોલ - તણાવ હોર્મોનને મુક્ત કરે છે, તેથી જે મહિલાઓ તણાવપૂર્ણ જીવન જીવે છે તેઓએ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ, તે સ્ટ્રેસ રિલિફ માટે કારગર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget