શોધખોળ કરો

Oily Nose: ઘણા લોકો નાક પર જમા થતા ઓઈલથી પરેશાન રહે છે, જાણો સરળ ઉપાય 

લોકો ઓઈલી નાકની સમસ્યાથી પરેશાન રહે છે. મહિલાઓમાં  આ સમસ્યા સામાન્ય છે. ચમકદાર અને ઓઈલી નાક એક એવી સમસ્યા છે જેને હવામાન સાથે કોઈ લેવાદેવા નથી.  

Oily Nose Tips: લોકો ઓઈલી નાકની સમસ્યાથી પરેશાન રહે છે. મહિલાઓમાં  આ સમસ્યા સામાન્ય છે. ચમકદાર અને ઓઈલી નાક એક એવી સમસ્યા છે જેને હવામાન સાથે કોઈ લેવાદેવા નથી.  ઉનાળો હોય કે શિયાળો,  વરસાદમાં  દરેક ઋતુમાં ઓઈલી નાકની સમસ્યાથી પીડિત લોકો પરેશાન રહે છે. તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ ઓઈલી નાકથી છુટકારો મેળવવા માટે અન્ય ઘણા રસ્તાઓ છે. આ માટે, તમારે પહેલા તમારી ત્વચાને સમજવી જોઈએ અને યોગ્ય ત્વચાને અનુરુપ પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ.

ઓઈલી નાકથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ-

1. યોગ્ય ફેસવોશ પસંદ કરો

ત્વચા સંભાળ માટે યોગ્ય ઉત્પાદનો પસંદ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે તમારા નાક પર એકઠા થયેલા વધારાના ઓઈલને દૂર કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી ફેસ વોશ આના માટે સારું માનવામાં આવે છે કારણ કે તે એન્ટીઓક્સીડેન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે.

2. મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં

જો તમારું નાક ઓઈલી હોય તો પણ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ જરૂરી છે. તમે વિચારી શકો છો કે તમને તેની જરૂર નથી, પરંતુ મોઇશ્ચરાઇઝર ન લગાવવાથી શુષ્કતા આવશે. ઓઈલી નાક માટે તમે જેલ આધારિત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

3. સનસ્ક્રીનનો ઉપયોગ કરો

આપણે બધાએ યુવી કિરણોની હાનિકારક અસરો વિશે સાંભળ્યું છે, તેથી સનસ્ક્રીનને તમારો કાયમી સાથી બનાવો. તમારા નાકને ઓછું ઓઈલી બનાવવા માટે, મેટિફાઇંગ સનસ્ક્રીન લગાવો.

4. પુષ્કળ પાણી પીવો

હાઈડ્રેટેડ રહેવું સ્વાસ્થ્ય માટે સારું છે અને હવે જ્યારે ત્વચાની વાત આવે છે, તો તમારે તેને છોડવું જોઈએ નહીં. આ ફક્ત તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

5. તમારા ચહેરાને વધારે સાફ ન કરો

એકવાર ઘરે પાછા ફર્યા પછી તમારા ચહેરા પરથી બધી ગંદકી દૂર કરવી સારી છે, પરંતુ વારંવાર આવું કરવું યોગ્ય નથી. તમારા ચહેરાને વધુ પડતા સાફ કરવાથી તમારી ત્વચાની એક પરખ જતી રહે છે. તમારે તમારા ચહેરાને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવું તે જાણવું જોઈએ.

6. ખાવા-પીવામાં ધ્યાન રાખો

આલ્કોહોલ અને કેફીનયુક્ત પીણાંના ઉપયોગને મર્યાદિત કરો કારણ કે તે શુષ્કતાનું કારણ બની શકે છે, જેના કારણે સેબેસીયસ ગ્રંથિ વધુ ઓઈલ ઉત્પન્ન કરે છે.

7. ઘરેલું ઉપચાર અજમાવો

ઘરેલું ઉપચાર ક્યારેય નિષ્ફળ જતા નથી. આવી સ્થિતિમાં તમારે મધને અપનાવવું જોઈએ. તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી રાત્રે તમારા નાક પર મધ લગાવો અને હળવા હાથે મસાજ કરો, પછી તેને નાક પર 10 થી 15 મિનિટ સુધી રહેવા દો અને તેને ધોઈ લો.

8. ચંદનનો ઉપયોગ કરો

ઓઈલી નાક માટેનો બીજો એક ઘરેલું ઉપાય જે તમે અજમાવી શકો છો તે છે ચંદન. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ચંદન પણ વધુ પડતા ઓઈલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેથી તમે ચંદનની પેસ્ટ બનાવી શકો છો. તેને દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને નાક પર લગાવો. તેને તમારા નાક પર 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. 

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget