શોધખોળ કરો

ગ્લોઇંગ સ્કિન માટે ગલગોટાના ફુલનો આ રીતે કરો ઉપયોગ, મળશે અદભૂત રિઝલ્ટ

પૂજાપાઠ અને સજાવટ માટે ગલગોટાના ફુલનો ભરપૂર ઉપયોગ થાય છે. જો કે આ ફુલ સૌંદર્યવર્ધક પણ છે. જી હાં, આ ફુલનો ફેસ માસ્ક બનાવીને આપ ત્વચાને નિખારી શકો છો.

benefits of marigold:પૂજાપાઠ અને સજાવટ માટે ગલગોટાના ફુલનો ભરપૂર  ઉપયોગ થાય છે. જો કે આ ફુલ સૌંદર્યવર્ધક પણ છે. જી હાં, આ ફુલનો ફેસ માસ્ક બનાવીને આપ ત્વચાને નિખારી શકો છો. આ માસ્ક ચહેરા પરની કરચલીઓ દૂર કરશે અને ત્વચાનો નિખાર વધારશે

 ગલગોટાના ફુલનું ફેસ માસ્ક બનાવવા માટે આ સામગ્રી તૈયાર કરો.  ગલગોટાના ફુલની સૂકી પાંખડીઓ એક મોટી ચમચી લીમડાનો પાવડર, એક ચમચી એલોવેરા જ્યુસ એક નાની ચમચી લીંબુનો રસ

 સૌ પ્રથમ આપ સૂકી પાંખડીઓને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો.હવે તેમાં લીમડાના પાનનો પાવડર મિકસ કરો. તેમાં એલોવેરા અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. જરુરિયાત મુજબ આપ તેમાં ગુલાબ જળ પણ ઉમેરી શકો છો

 સૌથી પહેલા આ પેસ્ટને સર્કુલર મોશનમાં આંગળીઓને રાઉન્ડ શેપમાં ફેરવાતા મસાજ કરતા લગાવો. 15 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો,. ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરી દો. જો આપને ચહેરા પર કરચલીઓ પડવા માંડી હોય અને તેને દૂર કરવા માટે આ ફેસમાસ્ક ખૂબ જ કારગર છે.

 ત્વચા ડલ થઇ હોય અને કરચલી પડવા માંડી હોય તો આ ફેસમાસ્કને સપ્તાહમાં ત્રણ વખત લગાવો. એક 2 મહિનામાં સ્કિન પર નિખાર આવશે અને આપના ચહેરા પર તેનું રિઝલ્ટ જોવા મળશે.

 ગલગોટાના ફુલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોય છે,. જે ત્વચાને ક્લિન કરવામાં મદદ કરે છે. આ ખબર સામાન્ય જાણકારી પર આધારિત છે, કોઇપણ પ્રકારની વિશેષ જાણકારી માટે વિશેષજ્ઞની સલાહ લો

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget