શોધખોળ કરો

ગ્લોઇંગ સ્કિન માટે ગલગોટાના ફુલનો આ રીતે કરો ઉપયોગ, મળશે અદભૂત રિઝલ્ટ

પૂજાપાઠ અને સજાવટ માટે ગલગોટાના ફુલનો ભરપૂર ઉપયોગ થાય છે. જો કે આ ફુલ સૌંદર્યવર્ધક પણ છે. જી હાં, આ ફુલનો ફેસ માસ્ક બનાવીને આપ ત્વચાને નિખારી શકો છો.

benefits of marigold:પૂજાપાઠ અને સજાવટ માટે ગલગોટાના ફુલનો ભરપૂર  ઉપયોગ થાય છે. જો કે આ ફુલ સૌંદર્યવર્ધક પણ છે. જી હાં, આ ફુલનો ફેસ માસ્ક બનાવીને આપ ત્વચાને નિખારી શકો છો. આ માસ્ક ચહેરા પરની કરચલીઓ દૂર કરશે અને ત્વચાનો નિખાર વધારશે

 ગલગોટાના ફુલનું ફેસ માસ્ક બનાવવા માટે આ સામગ્રી તૈયાર કરો.  ગલગોટાના ફુલની સૂકી પાંખડીઓ એક મોટી ચમચી લીમડાનો પાવડર, એક ચમચી એલોવેરા જ્યુસ એક નાની ચમચી લીંબુનો રસ

 સૌ પ્રથમ આપ સૂકી પાંખડીઓને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો.હવે તેમાં લીમડાના પાનનો પાવડર મિકસ કરો. તેમાં એલોવેરા અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. જરુરિયાત મુજબ આપ તેમાં ગુલાબ જળ પણ ઉમેરી શકો છો

 સૌથી પહેલા આ પેસ્ટને સર્કુલર મોશનમાં આંગળીઓને રાઉન્ડ શેપમાં ફેરવાતા મસાજ કરતા લગાવો. 15 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો,. ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરી દો. જો આપને ચહેરા પર કરચલીઓ પડવા માંડી હોય અને તેને દૂર કરવા માટે આ ફેસમાસ્ક ખૂબ જ કારગર છે.

 ત્વચા ડલ થઇ હોય અને કરચલી પડવા માંડી હોય તો આ ફેસમાસ્કને સપ્તાહમાં ત્રણ વખત લગાવો. એક 2 મહિનામાં સ્કિન પર નિખાર આવશે અને આપના ચહેરા પર તેનું રિઝલ્ટ જોવા મળશે.

 ગલગોટાના ફુલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોય છે,. જે ત્વચાને ક્લિન કરવામાં મદદ કરે છે. આ ખબર સામાન્ય જાણકારી પર આધારિત છે, કોઇપણ પ્રકારની વિશેષ જાણકારી માટે વિશેષજ્ઞની સલાહ લો

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, અનેક ટ્રેનનું શિડ્યુઅલ ખોરવાયું
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, અનેક ટ્રેનનું શિડ્યુઅલ ખોરવાયું
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, અનેક ટ્રેનનું શિડ્યુઅલ ખોરવાયું
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, અનેક ટ્રેનનું શિડ્યુઅલ ખોરવાયું
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
Embed widget