શોધખોળ કરો

Skin Care Tips: હાથોની ત્વચા કાળી અને ડલ થઇ ગઇ છે? આ રીતે કરો એલોવેરાનો ઉપયોગ

શિયાળાની ઋતુમાં હાથની ત્વચા કાળી અને નિર્જીવ થઈ જાય છે.આવામાં તમે એલોવેરાની મદદથી હાથની કાળાશ દૂર કરી શકો છો.

How to remove blackness of skin with aloe vera: જો તમે હાથની સ્કિનની ડલનેસથી કંટાળી ગયા હો તો અને આ સમસ્યાનું નિવારણ ઇચ્છતા હો તો  આજે અમે તમને તેના માટે 3 ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો અજમાવવાથી તમારા વાળના મૂળ પહેલા કરતા વધુ મજબૂત બનશે.

શિયાળાની ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ચહેરાની ત્વચા પર ધ્યાન આપે છે પરંતુ હાથની કાળજી લેવાનું ભૂલી જાય છે. જેના કારણે શિયાળામાં હાથની ત્વચા નિર્જીવ અને નિસ્તેજ લાગે છે. જેના કારણે હાથ કાળા દેખાય છે. આવી સ્થિતિમાં એલોવેરા તમારી મદદ કરી શકે છે. હા, એલોવેરા તમારા હાથની ત્વચાને સુધારી શકે છે.અહી અમે તમને જણાવીશું કે એલોવેરાની મદદથી હાથની કાળાશ કેવી રીતે દૂર કરવી?

હાથની કાળાશ દૂર કરવાની રીત-

એલોવેરા અને લીંબુ-

જો તમે પણ હાથની કાળાશથી પરેશાન છો તો હવે એલોવેરા તમારી મદદ કરી શકે છે.આના માટે તમે એલોવેરા અને લીંબુને મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે 2 ચમચી એલોવેરા જેલ લો.તેમાં 8 થી 10 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા હાથ પર લગાવો અને ધોઈ લો. આમ કરવાથી તમે હાથની કાળાશ દૂર કરી શકો છો.

એલોવેરા અને હળદર

એલોવેરા અને હળદર ત્વચાની કાળાશ દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમે 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચપટી હળદર ઉમેરીને બરાબર મિકસ કરી લો. હવે આ પેસ્ટને તમારા હાથ પર લગાવો.

એલોવેરા અને ચણાનો લોટ

ચણાના લોટનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે. હાથની કાળાશ ઓછી કરવા માટે આપ  એલોવેરા અને ચણાના લોટની પેસ્ટ લગાવી શકો છો. આ માટે 2-4 ચમચી એલોવેરા જેલ લગાવો. તેમાં એક ચમચી ચણાનો લોટ અને ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને તમારા હાથ પર લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget