શોધખોળ કરો

Weight Gain During Pregnancy:પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું છે નોર્મલ, નહિ તો થઇ શકે છે ડિલિવરી બાદ સમસ્યા

એક ગર્ભવતી મહિલાનું કેટલુ વજન હોવું જોઇએ, જેથી ડિલિવરી સમયે બાળક કે માતાને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. જાણીએ, એક્સ્પર્ટ શુ આપે છે આ મામલે સલાહ

Weight Gain During Pregnancy:એક ગર્ભવતી મહિલાનું   કેટલુ વજન હોવું જોઇએ, જેથી ડિલિવરી સમયે બાળક કે માતાને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. જાણીએ.

ગર્ભાવસ્થા દરમિયાન, ગર્ભવતી મહિલાની અંદર ઘણા પ્રશ્નો આવે છે. પોતાના માટે તેમજ અંદર ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે. આવી સ્થિતિમાં, તેમની અંદર સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે કે ગર્ભવતી મહિલાનું ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું યોગ્ય છે?  

 આ માટે પહેલીવાર માતા બનનાર મહિલા દરેક પ્રયાસ કરે છે કે તેનું વજન વધારે ન વધે. જેના માટે તે પોતાના ડાયટ પર કંટ્રોલ રાખવા લાગે છે અને એક્સરસાઇઝ પર પણ વધુ ધ્યાન આપવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે શું કરવું યોગ્ય છે અને શું નહિ.  જેથી તમને અને અંદર ઉછરી રહેલા બાળકને કોઈ નુકસાન ન થાય. ચાલો જાણીએ કે ગર્ભવતી મહિલાનું ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું યોગ્ય છે. જેથી બાળકના જન્મ પછી તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વધે છે વજન

જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા પહેલા વધી ગયું હોય તે ગર્ભાવસ્થા દરમિયાન 16 કિલો સુધી વધી શકે છે. બીજી તરફ, જે મહિલાઓ સ્વસ્થ છે,તેઓનું વજન આ સમયગાળા દરમિયાન 12 કિલો સુધી વધવાની શક્યતા છે.

કેમ ગર્ભવતી મહિલાનું વધે છે વજન

જો આપના ગર્ભમાં ટ્વિન્સ છે તો 15થી 20 કિલો આપનું વજન વધવું જોઇએ.  પહેલા ત્રણ મહિનામાં સામાન્ય વજન વધ્યા બાદ બાદ ધીરે ધીરે વીકમાં પોણો કે એક કિલો વજન વધતું જાય છે.

ક્યાં કારણોથી વધે છે વજન

  • હાઇ બ્લડપ્રેશર
  • ગર્ભવધિ મઘુપ્રમેહ
  • પ્રિમેચ્યોર બર્થ
  • જટિલ ડિલિવરી
  • સિજેરિયન બર્થ
  • બાળપણથી વજન વઘુ હોવું

ડિલિવરી બાદ વજન ઘટાડવામાં આવી શકે છે મુશ્કેલી

જો એક હદથી વધુ વજન ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય તો ડિલિવરી બાદ પણ તેને ઘટાડવમાં મુશ્કેવી પડે છે.

  • થકાવટ
  • સ્ટ્રેસ
  • હાઇ બ્લડ પ્રેશર
  • હાર્ટ બીટ વધી જવા
  • સ્લીપ એપ્નિયા

આ કારણે જ ગર્ભાવસ્થામાં જ વજન વધુ ન વધે તનું ધ્યાન રાખવું જોઇએ. જેટલું શક્ય હોય તેવું વોકિંગ કરવું એક્ટિવ રહેવું અને હેલ્ધી ડાયટ લેવું

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thyroid Disorder In India: ભારતમાં ઝડપથી વધી રહ્યો છે થાઇરોઇડ, નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો 
Thyroid Disorder In India: ભારતમાં ઝડપથી વધી રહ્યો છે થાઇરોઇડ, નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો 
Health: ભારતીય મહિલાઓમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જીવલેણ બીમારી, રિપોર્ટમાં મોટો ખુલાસો
Health: ભારતીય મહિલાઓમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જીવલેણ બીમારી, રિપોર્ટમાં મોટો ખુલાસો
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
દરેક ટેસ્ટના રિપોર્ટ નોર્મલ હોવા છતાં ઇંફર્ટિલિટીની સમસ્યા યથાવત છે? તો જાણો કારણો
દરેક ટેસ્ટના રિપોર્ટ નોર્મલ હોવા છતાં ઇંફર્ટિલિટીની સમસ્યા યથાવત છે? તો જાણો કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Embed widget