શોધખોળ કરો

Weight Gain During Pregnancy:પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું છે નોર્મલ, નહિ તો થઇ શકે છે ડિલિવરી બાદ સમસ્યા

એક ગર્ભવતી મહિલાનું કેટલુ વજન હોવું જોઇએ, જેથી ડિલિવરી સમયે બાળક કે માતાને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. જાણીએ, એક્સ્પર્ટ શુ આપે છે આ મામલે સલાહ

Weight Gain During Pregnancy:એક ગર્ભવતી મહિલાનું   કેટલુ વજન હોવું જોઇએ, જેથી ડિલિવરી સમયે બાળક કે માતાને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. જાણીએ.

ગર્ભાવસ્થા દરમિયાન, ગર્ભવતી મહિલાની અંદર ઘણા પ્રશ્નો આવે છે. પોતાના માટે તેમજ અંદર ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે. આવી સ્થિતિમાં, તેમની અંદર સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે કે ગર્ભવતી મહિલાનું ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું યોગ્ય છે?  

 આ માટે પહેલીવાર માતા બનનાર મહિલા દરેક પ્રયાસ કરે છે કે તેનું વજન વધારે ન વધે. જેના માટે તે પોતાના ડાયટ પર કંટ્રોલ રાખવા લાગે છે અને એક્સરસાઇઝ પર પણ વધુ ધ્યાન આપવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે શું કરવું યોગ્ય છે અને શું નહિ.  જેથી તમને અને અંદર ઉછરી રહેલા બાળકને કોઈ નુકસાન ન થાય. ચાલો જાણીએ કે ગર્ભવતી મહિલાનું ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું યોગ્ય છે. જેથી બાળકના જન્મ પછી તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વધે છે વજન

જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા પહેલા વધી ગયું હોય તે ગર્ભાવસ્થા દરમિયાન 16 કિલો સુધી વધી શકે છે. બીજી તરફ, જે મહિલાઓ સ્વસ્થ છે,તેઓનું વજન આ સમયગાળા દરમિયાન 12 કિલો સુધી વધવાની શક્યતા છે.

કેમ ગર્ભવતી મહિલાનું વધે છે વજન

જો આપના ગર્ભમાં ટ્વિન્સ છે તો 15થી 20 કિલો આપનું વજન વધવું જોઇએ.  પહેલા ત્રણ મહિનામાં સામાન્ય વજન વધ્યા બાદ બાદ ધીરે ધીરે વીકમાં પોણો કે એક કિલો વજન વધતું જાય છે.

ક્યાં કારણોથી વધે છે વજન

  • હાઇ બ્લડપ્રેશર
  • ગર્ભવધિ મઘુપ્રમેહ
  • પ્રિમેચ્યોર બર્થ
  • જટિલ ડિલિવરી
  • સિજેરિયન બર્થ
  • બાળપણથી વજન વઘુ હોવું

ડિલિવરી બાદ વજન ઘટાડવામાં આવી શકે છે મુશ્કેલી

જો એક હદથી વધુ વજન ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય તો ડિલિવરી બાદ પણ તેને ઘટાડવમાં મુશ્કેવી પડે છે.

  • થકાવટ
  • સ્ટ્રેસ
  • હાઇ બ્લડ પ્રેશર
  • હાર્ટ બીટ વધી જવા
  • સ્લીપ એપ્નિયા

આ કારણે જ ગર્ભાવસ્થામાં જ વજન વધુ ન વધે તનું ધ્યાન રાખવું જોઇએ. જેટલું શક્ય હોય તેવું વોકિંગ કરવું એક્ટિવ રહેવું અને હેલ્ધી ડાયટ લેવું

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Embed widget