શોધખોળ કરો
મહેસાણાઃ પાટીદારો સામે સરકારે ઝૂકવું પડયું, કેતન પટેલના અપમૃત્યના કેસમાં કરવી પડી કઈ મહત્વની જાહેરાત ?
1/6

મહેસાણા: બલોલના પાટીદાર યુવક કેતન પટેલના અપમૃત્યુના કેસમાં આખરે પાટીદારો ભાજપ સરકારને ઝૂકાવવામાં સફળ રહ્યા છે. કેતન પટેલના અપમૃત્યુના 72 કલાક બાદ કેતન પટેલના મૃતદેહનું ફરી પોસ્ટમાર્ટમનો નિર્ણય કરાયો છે. પોલીસ અને પાટીદાર આગેવાનો વચ્ચેની ચર્ચાને અંતે આ નિર્ણય જાહેરા કરાયો હતો.
2/6

કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલ અને આગેવાનો સાથે ચર્ચા કરી જે પણ પોલીસ ફરિ્યાદ આપશો તે દાખલ કરી જવાબદારોને તાત્કાલિક ઝડપી લેવાની ખાત્રી આપી ફરી પોસ્ટમાર્ટ કરાવવા જરૂરી અરજી આપવા સમજાવ્યા હતા.જે મુજબ રાત્રે 8 વાગ્યે મહેન્દ્રભાઇ પટેલે ફરી પોસ્ટમોર્ટમ કરાય તો બીજી શરતો છોડવા તૈયારી બતાવી હતી.
Published at : 09 Jun 2017 10:41 AM (IST)
Tags :
Ketan PatelView More























