શોધખોળ કરો

Almora Bus Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ, મૃત્યુઆંક વધવાની આશંકા

Almora Bus Accident: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 20 લોકો ઘાયલ થયા છે.

Almora Bus Accident: ઉત્તરાખંડના અલ્મોડામાં બસ દુર્ઘટના અંગે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ સંબંધમાં પૌરી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારોમાં એઆરટીઓને ડિરેક્ટરને સસ્પેન્ડ  કરવાનો આદેશ આપ્યો છે. કમિશનર કુમાઉ ડિવિઝનને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

 સોમવારે અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મર્ચુલા પાસે એક પેસેન્જર બસ ખાડામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે બસમાં 45 લોકો સવાર હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. એસએસપી અલ્મોરા પણ ઘટનાસ્થળે હાજર છે જ્યારે નૈનીતાલ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે.

 પ્રશાસને અલ્મોડા માર્ગ અકસ્માતમાં 36 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ત્રણ લોકોને સારવાર માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને રામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કુમાઉના ડિવિઝનલ કમિશનર દીપક કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની સૂચના આપવામાં આવી છે. એઈમ્સના ડોક્ટરોની એક ટીમ રામનગર આવશે. SDRF, SDM, વહીવટીતંત્ર સ્થળ પર છે.

 

મૃત્યુઆંક વધી શકે છે

આ દુર્ઘટનામાં 36 મુસાફરોના મોત થયા છે, જ્યારે અનેક  મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 15 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હજુ પણ બસમાં કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર છે, જે બાદ બસને કાપીને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સીએમ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો

સીએમ પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું- 'અલમોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ અકસ્માતમાં જાનહાનિના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘટના સ્થળે સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઘાયલોને બહાર કાઢવા અને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટે ઝડપથી કામ કરી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget