શોધખોળ કરો

Plane Crash: IMAની અપીલ બાદ ટાટા ગ્રૂપ મદદ માટે તૈયાર,પીડિત મેડિકલ સ્ટૂડન્ટસ માટે કરી જાહેરાત

Air India Plane Crash: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને ઘાયલ અને મૃતક વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાયની માંગ કરી હતી.

Air India Plane Crash: એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહીં પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ સામેલ હતા. અમદાવાદમાં થયેલા આ અકસ્માતે  બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે 4 એમબીબીએસ ડોક્ટર અને 19 અન્યના મોત થયા છે. જેના સહાયની માંગણી પણ મેડિકલ અસોશિએશન કરી હતી. જેના ટાટા ગ્રૂપે માન્ય રાખી છે.

IMA એ ટાટા ગ્રુપને મદદ માટે અપીલ કરી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની ગુજરાત રાજ્ય શાખાએ શનિવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને બીજે મેડિકલ કોલેજના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે નાણાકીય અને માનવતાવાદી સહાયની અપીલ કરી. IMA એ તેના પત્રમાં લખ્યું - "અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ઘાયલ થયેલા અથવા જીવ ગુમાવનારા સ્થળ પર હાજર મેડિકલ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડો." પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાએ તેના મુસાફરોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, આવી સ્થિતિમાં, મેડિકલ વિદ્યાર્થીઓને પણ આવી જ સહાનુભૂતિ અને ટેકો આપવો જોઈએ. IMA એ લખ્યું છે કે, આ વિદ્યાર્થીઓ ફક્ત પીડિત નહોતા, પરંતુ ભવિષ્યના ડૉક્ટર હતા, તેમના પરિવારો પણ મદદને પાત્ર છે.

ટાટા ગ્રુપે મદદની જાહેરાત કરી, ઘાયલોના તબીબી ખર્ચ પણ ઉઠાવશે

ઈકોનોમિક્સ ટાઈમ્સ અનુસાર, IMA ની અપીલના થોડા કલાકો પછી, એર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કેમ્પબેલ વિલ્સને એક વીડિયો સંદેશમાં જાહેરાત કરી કે ટાટા ગ્રુપ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપશે. ઉપરાંત, ટાટા ગ્રુપ ઘાયલ થયેલા લોકોની તમામ સારવારનો ખર્ચ ઉઠાવશે. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું, "અમે આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનથી ખૂબ જ દુઃખી છીએ અને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ."

IMA અને તબીબી સમુદાયે ટાટા ગ્રુપની તત્પરતાની પ્રશંસા કરી

IMA અને તબીબી સમુદાયે ટાટા ગ્રુપની સંવેદનશીલતા, ઝડપી પ્રતિભાવ અને જવાબદાર વલણની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. કેમ્પબેલ વિલ્સને કહ્યું કે તેઓ પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સરકારી અધિકારીઓને મળ્યા છે. ઉપરાંત, તેમણે ખાતરી આપી કે એર ઈન્ડિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે અને લાંબા ગાળે પીડિત પરિવારો સાથે જોડાયેલા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Embed widget