શોધખોળ કરો

સ્મૃતિ મંધાનાના પિતા બાદ મંગેતરની તબિયત પણ લથડી, હોસ્પિટલમાં દાખલ

ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. પહેલા તેના પિતાને માઇનોર સ્ટ્રોક આવ્યો હતો, અને હવે તેના મંગેતરની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા છે

સોમવારે સાંગલીમાં સ્મૃતિ મંધાનાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ અણધાર્યા સંજોગોને કારણે સમગ્ર સમારોહ સ્થગિત કરવો પડ્યો. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને લગ્ન સ્થળે છાતીમાં તીવ્ર દુખાવો થયો અને તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન, તેમના મંગેતર, પલાશ મુચ્છલ, પણ વાયરલ ચેપને કારણે તબીબી દેખરેખ હેઠળ હતા, જોકે તેમને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મીડિયા અહેવાલો અનુસાર, સ્મૃતિ મંધાનાના મંગેતર અને સંગીતકાર, પલાશ મુચ્છલની તબિયત પણ અચાનક બગડી ગઈ. વાયરલ ચેપ અને એસિડિટી વધવાને કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર બાદ, તે જ સાંજે તેમને રજા આપવામાં આવી. પલાશ સીધો હોટેલ પાછો ફર્યો.

મંધાનાના પિતા કેવી રીતે છે?

સ્મૃતિ મંધાનાના ફેમિલી ડોક્ટર, ડૉ. નમન શાહે જણાવ્યું હતું કે, મેડિકલ ટીમ તેમના પિતાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમનું કહેવું છે કે, જો શ્રીનિવાસ મંધાનાની સ્થિતિમાં અપેક્ષા મુજબ સુધારો થાય છે, તો તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે, "બપોરે 1:30 વાગ્યાની આસપાસ, શ્રીનિવાસ મંધાનાને ડાબી બાજુ છાતીમાં દુખાવો થયો. તબીબી ભાષામાં, આને 'એન્જાઇના' કહેવામાં આવે છે.' તેમના દીકરાએ લક્ષણો જોતાં જ મને ફોન કર્યો. અમે એમ્બ્યુલન્સ મોકલી અને તેમને હોસ્પિટલમાં ખસેડ્યા. ECG અને અન્ય પરીક્ષણોમાં કાર્ડિયાક એન્ઝાઇમ્સમાં વધારો જોવા મળ્યો, તેથી તેમને થોડા વધુ સમય માટે નિરીક્ષણ હેઠળ રાખવાની જરૂર છે."

લગ્ન ક્યારે થશે?

લગ્નની નવી તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી, અને સમારોહ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
Advertisement

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget