શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા સાત દિવસમાં નોંધાયા 6996 કેસ, 166 લોકોના મોત
ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં 5784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 1046નો વધારો નોંધાયો છે.
![ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા સાત દિવસમાં નોંધાયા 6996 કેસ, 166 લોકોના મોત 6996 cases of covid-19 registered in Gujarat from last week , 166 died from corona ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા સાત દિવસમાં નોંધાયા 6996 કેસ, 166 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/23235838/Covid-plus.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના કેસો એક હજારને પાર થઈ ગયા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં કોરોનાના 6996 કેસ નોંધાયા છે. જ્યારે એક અઠવાડિયામાં 166 લોકોના કોરોનાથી મોત થયા છે.
જોકે, છેલ્લા સાત દિવસમાં 5784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 1046નો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, હાલ, અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસો સૌથી વધુ અમદાવાદમાં છે. આ પછી સુરત બીજા સ્થાને આવે છે. જોકે, સુરત છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું એપી સેન્ટર બન્યું છે અને રાજ્યમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે.
ગુજરાતમાં હાલ, કોરોનાના કુલ 12,247 એક્ટિવ કેસો છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 37,978 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 2252 લોકોના મોત થયા છે.
Date | Case | Discharge | Death |
23-07-2020 | 1078 | 718 | 28 |
22-07-2020 | 1020 | 837 | 28 |
21-07-2020 | 1026 | 744 | 34 |
20-07-2020 | 998 | 777 | 20 |
19-07-2020 | 965 | 877 | 20 |
18-07-2020 | 960 | 1061 | 19 |
17-07-2020 | 949 | 770 | 17 |
Total | 6996 | 5784 | 166 |
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)