શોધખોળ કરો

Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન

Rajput Samaj: ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન  આપવાની માંગ રાજપૂત સમાજમાં પ્રબળ બની છે. સમાજની આ માંગ ઉપરાંત બીજી અન્ય માંગણીઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજપૂત સમાજ એક મંચ પર આવશે.

રાજપૂત સમાજ મહાસંમેલન: ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન  આપવાની માંગ રાજપૂત સમાજમાં પ્રબળ બની છે. સમાજની આ માંગ ઉપરાંત બીજી અન્ય માંગણીઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજપૂત સમાજ એક મંચ પર આવશે. આગામી 20 મી તારીખે પોતાના રાજપૂત સમાજ ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરના રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

રાજપૂત સમાજ ભવનમાં એક મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે સમગ્ર રાજપૂત સમાજ રોષે ભરાયો હતો અને તે સમયે રાજપૂત સમાજ દ્વારા અલગ અલગ સંમેલનો અને પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે હવે ફરી એકવાર રાજપૂત સમાજ એક મંચ પર આવવા જઈ રહ્યો છે. આગામી 20 સપ્ટેમ્બરના રોજ ગોતામા આવેલા રાજપૂત સમાજ ભવનમાં એક મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સમાજના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. 

મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ  ગોહિલએ જણાવ્યું કે, રાજપૂત સમાજના ફેડરેશનની શરૂઆત કરી સમાજને એક કરવાનો પ્રયાસ છે. આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ છે. તેવી જ રીતે વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષનો હોદ્દો રિક્ત હતો તે પરિપૂર્ણ કરાશે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં સહયોગ આપનાર તમામને મંચ પર હાજર રખાશે. 

આ સંમેલનનો હેતુ કોઈ રાજકીય વાતનો નથી

તો વળી ક્ષત્રિય સમાજના કુળદેવીનું મંદિર બનાવવાનું આયોજન છે જે મુદ્દાની પણ ચર્ચા આ મહાસંમેલનમાં થશે. આ મહા સંમેલન યોજવા પાછળનું મુખ્ય કારણ માત્ર સમાજ એકત્રીકરણનું છે. સમાજના  આગેવાન અશ્વિન સિંહ સરવૈયાએ જણાવ્યું કે સમાજના કોઈ ભાગલાની વાત જ નથી. રાજપૂત સમાજ દરિયો છે સંકલન સમિતિ અમારી સાથે છે. સંમેલનમાં ગુજરાતના તમામ રજવાડાઓને આમંત્રણ આપ્યું છે. તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો 20 તારીખે હાજર રહેશે. સાણંદ  સ્ટેટ, ગોંડલ રાજ પરિવાર, કાઠી સ્ટેટ પણ હાજર રહેશે. અમે રાજપૂત રાજકીય આગેવાનોને પણ  આમંત્રણ આપ્યું છે. આ સંમેલનનો હેતુ કોઈ રાજકીય વાતનો નથી.

આ પણ વાંચો...

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
Diabetes: ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગ, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Diabetes: ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગ, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Embed widget