શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસને ભાજપ કરતાં AAP અને ઓવૈસીની પાર્ટીની વધારે ચિંતા, પ્રદેશની બેઠકમાં શું લેવાયો નિર્ણય ?

આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ એ મુસલિમન (AIMIM)ની ચર્ચા પણ ગુજરાત કો ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં વધારે થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓનૈસીની પાર્ટીને મળેલી સફળતા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સંકલન સમિતીની બેઠક હોલાવાઈ હતી. સોમવારે મળેલી કોંગ્રેસની બેઠકમાં ભાજપ કરતા આમ આદમી પાર્ટી (AAP)ની ચર્ચા વધુ થઈ હતી. સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ને મળેલી સફળતાથી કોંગ્રેસના નેતાઓ અકળાયેલા છે ને આ બેઠકમાં તેમણે બળાપો કાઢ્યો હતો.

આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ એ મુસલિમન (AIMIM)ની ચર્ચા પણ ગુજરાત કો ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં વધારે થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓનૈસીની પાર્ટીને મળેલી સફળતા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.

આ બેઠકમાં આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં વધુ સફળ ન થવા દેવા અંગે રણનીતિ ઘડવાનું નક્કી કરાયું હતું. 2022ની વિધાનસભામાં AAP અને AIMIMને અટકાવવાની રણનીતિ ઘડવાનું નક્કી કરાયું હતું. 

સોમવારે પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કો-ઓર્ડિનેશન કમિટીની મીટિંગ મળી હતી. બેઠક પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસુદન મિસ્ત્રીએ પત્રકારો સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, બેઠકમાં ગાંધીનગર કોર્પોરેશન અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી મુદ્દે ચર્ચા થઈ હતી. 

આગામી વિધાનસભાની ચૂંટણીને ળઈને બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવાની વાત પણ પત્રકારો સાથે કરી હતી. કોંગ્રેસની બેઠકમાં સ્થાનિક સ્વરાજમાં થયેલા કારમા પરાજય મુદ્દે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઇવીએમ પર પણ સવાલો ઉઠાવાય હતા. કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પડ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. જોકે, બેઠકમાં પ્રદેશના કેટલાક નેતાઓ ગેરહાજર રહ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget