શોધખોળ કરો

Rain: અમદાવાદમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા, એક દિવસમાં સાત ઇંચ પડતા રોડ બન્યા નદી

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આજે અમદાવાદમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આજે અમદાવાદમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ધોધમાર વરસાદથી અમદાવાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર

1/7
અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આજે અમદાવાદમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આજે અમદાવાદમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
2/7
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે  અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના સીટીએમ, હાટકેશ્વર જળબંબાકાર થયા હતા. અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારોમાં  જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના સીટીએમ, હાટકેશ્વર જળબંબાકાર થયા હતા. અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
3/7
નારોલ, નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. છેલ્લા એક કલાકમાં અમદાવાદમાં સરેરાશ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. પ્રહલાદનગરથી શ્યામલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.
નારોલ, નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. છેલ્લા એક કલાકમાં અમદાવાદમાં સરેરાશ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. પ્રહલાદનગરથી શ્યામલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.
4/7
શાહીબાગ, એયરપોર્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસારવા, કાલુપુર, રખિયાલ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મેમ્કો, બાપુનગર,આનંદનગર સૌથી અસરગ્રસ્ત વિસ્તાર રહ્યા હતા.
શાહીબાગ, એયરપોર્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસારવા, કાલુપુર, રખિયાલ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મેમ્કો, બાપુનગર,આનંદનગર સૌથી અસરગ્રસ્ત વિસ્તાર રહ્યા હતા.
5/7
તે સિવાય જમાલપુર, માણેકબાગ, પાલડી, વેજલપુરમાં પાણી ભરાતા હતા. અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરાયા હતા.
તે સિવાય જમાલપુર, માણેકબાગ, પાલડી, વેજલપુરમાં પાણી ભરાતા હતા. અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરાયા હતા.
6/7
ગાંધીનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.
ગાંધીનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.
7/7
એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, શિવરંજની, નહેરુનગર, શાહપુર, એલીસબ્રિજ, સરખેજ, વેજલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, શિવરંજની, નહેરુનગર, શાહપુર, એલીસબ્રિજ, સરખેજ, વેજલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ, ટીખળખોરે ફેંક્યો પથ્થરArvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget