શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ભારતનું સૌથી આધુનિક વૃદ્ધાશ્રમ બની રહ્યું છે રાજકોટમાં. રાજકોટ જામનગર હાઇવે પર અધ્યતન સુવિધા યુક્ત સદભાવના વૃદ્ધાશ્રમ શરૂ થશે. અશક્ત નિર્બળ નિરાધાર 5,000 જેટલા વૃદ્ધો વૃધો રહી શકે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રાજકોટના રેસકોર્સમાં મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.સંતો,મહંતો,રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના વિરાણી હાઈસ્કૂલ થી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા છે. 

રાજકોટના વિરાણી હાઈસ્કૂલ થી રેસકોસ ગ્રાઉન્ડ સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સદભાવના ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં દેશનું પ્રથમ વૃદ્ધાશ્રમ આધુનિક વૃદ્ધાશ્રમ બનશે કે જેમાં સાત વિંગ માં હોસ્પિટલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આર્ષ વિદ્યામંદિર ના પરમાત્માનંદજી નું નિવેદન આપ્યું હતું.મોરારી બાપુએ ખૂબ જ પ્રેમ થી રાજકોટમાં કથા આપી છે. દરેક વખતે સમાજનો અરીસો નથી હોતો.ઓછા બાળકો અને ની સંતાન કારણે ની:સહાય વૃદ્ધો હોય છે.સમાજનો અરીસો નથી,પરંતુ સરકારની કુનીતિનો અરીસો છે. પૈસાદાર લોકો છોકરાઓને ભણાવી અમેરિકા મોકલે.આજે આઈએસ આઈપીએસ રિક્ષાવાળા ના છોકરાઓ પણ થઈ જાય છે.. દીકરાઓ વિદેશ માતા પિતાને લઈ જાય પરંતુ માતા-પિતાને જવું ન હોય.માત્ર રાજકોટ નહિ પરંતુ દેશના તમામ રાજ્યોમાં આવા આધુનિક વૃદ્ધાશ્રમ બને.રાજકોટ મા રામકથા પહેલા મોરારી બાપુ નું નિવેદન આપ્યું હતું રાજકોટમાં 12 વર્ષ પછી કથા થશે.એ પણ સદ્દભાવના વૃદ્ધાશ્રમ ના લાભાર્થે,આ કથા દેશ માં મોટો સંદેશો જશે. મને એની પ્રશંસા છે..

રાજકોટ વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget