શોધખોળ કરો

Vijay Rupani Funeral: વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર, પુત્ર ઋષભે કહ્યું કે, ‘હું ભગવાનને .....’

Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાની પુષ્ટિ થઈ છે. આજે વિજય રૂપાણીના પાર્થિવ શરીરને તેમના પરિવારને સોંપ્યા બાદ, રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vijay Rupani Last Rites: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અકાળ અવસાન બાદ, આજે (16 જૂન) તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. આ મોટા અકસ્માતમાં અત્યાર સુધીમાં 97 ડીએનએ મેચ થયાની પુષ્ટિ થઈ છે અને 35 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

 આજે યાદીમાં વિજય  રૂપાણીનું નામ પણ સામેલ થશે, જેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવ્યો  છે. સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું છે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બધી આત્માઓને મુક્તિ મળે - ઋષભ રૂપાણી

વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ ANI ને આપેલા એક નિવેદનમાં આ પ્રસંગે ઊંડો શોક વ્યક્ત કર્યો અને તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "દુઃખની આ ઘડીમાં, હું અમારા રૂપાણી પરિવાર વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં પરંતુ 270 પરિવારો માટે પણ દુઃખદ સમય છે."

 

તેમણે કહ્યું, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધા આત્માઓને મુક્તિ આપે. હું તમામ આરોગ્ય કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ, પોલીસ દળ, RSS કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સમય દરમિયાન કરવામાં આવેલ રાહત અને બચાવ કાર્ય પ્રશંસનીય છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દરેકનો તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું."

 

રાજકોટ એરપોર્ટ પહોંચ્યા પછી અંતિમ યાત્રા શરૂ થશે

આજે યોજાનારી આ અંતિમ યાત્રાનો રૂટ પહેલાથી જ નક્કી થઈ ગયો છે. સવારે 11 વાગ્યે, રૂપાણીનો પરિવાર ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે. સવારે 11.30 વાગ્યે, મૃતદેહને ઔપચારિક રીતે હોસ્પિટલમાં સ્વીકારવામાં આવશે. ત્યાંથી એરપોર્ટ સુધીની યાત્રા સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી રહેશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે, રૂપાણીના પાર્થિવ શરીરને અમદાવાદથી રાજકોટ એરલિફ્ટ કરવામાં આવશે. બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજકોટ એરપોર્ટ પહોંચ્યા બાદ, અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થશે.

 

રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધી, બધા શ્રદ્ધાંજલિ આપશે

બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી, રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ 2:૩૦ થી 4 વાગ્યા સુધી, ગ્રીનલેન્ડ ચોકથી રાજકોટ નિવાસસ્થાન સુધી અંતિમ યાત્રા પૂર્ણ થશે. સાંજે 4થી5૫ વાગ્યા સુધી રાજકોટ નિવાસસ્થાન પર સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમિયાન, પક્ષના કાર્યકરો, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
Embed widget