શોધખોળ કરો

અમદાવાદમાં સ્વામિનારાયણ સાધૂઓને કોરોના થતાં શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત

સંતોને કોરોના થતાં મણિનગર ખાતે આવેલા મુક્તજીવન સ્વામિનારાયણ સેવાશ્રમ મંદિરને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયું.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ 15 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મણિનગર ખાતે આવેલા મુક્તજીવન સ્વામિનારાયણ સેવાશ્રમ મંદિરનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ મંદિરના 11 સંતોને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 9 સ્થળોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. 15 અલગ અલગ સોસાયટીઓને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવી છે, ત્યારે પૂર્વ ઝોનના લોકોએ વધુ ચેતી જવાની આવશ્યકતા છે. પૂર્વ ઝોનમાંથી પાંચ સોસાયટીઓ, જેમાં નિકોલની કર્ણાવતી પાર્ક સોસાયટી, વસ્ત્રાલની કેન્સાસ દેવસ્ય અને લવકુશ હાઇટ્સ, રામોલ હાથીજણ વિસ્તારમાં આવેલી જયમિત્ર સોસાયટી અને અર્બુદાનગર વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં વાસણા વિસ્તારની શેફાલી એપાર્ટમેન્ટના 108 મકાનના 380 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં મુક્તજીવન સ્વામિનારાયણ સેવાઆશ્રમ મંદિર અને નારોલમાં આકૃતી ટાઉનશીપના 40 મકાનોના 180 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
Embed widget