શોધખોળ કરો

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે. બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે

ગુજરાત વિદ્યાપીઠે મહત્વનો નિર્ણય લીધો હતો. હવે ગુજરાત વિદ્યાપીઠમાં બીકોમ, એમકોમ, બીબીએનો પણ અભ્યાસ કરી શકાશે. ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે.

આગામી શૈક્ષણિક સત્રથી કોમર્સ ફેકલ્ટીમાં એટલે કે બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી તેમના નામે મણીબેન મહાવિદ્યાલય શરૂ કરીને તેમાં કોમર્સ ફેકલ્ટી ચલાવવામાં આવશે. વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રેણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે. એટલે કે વિદ્યાપીઠમાં બીકોમ કરવા માટે વિદ્યાર્થીઓએ અલગથી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. જેના આધારે પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.                                                                                                   

ગુજરાત વિદ્યાપીઠમાં તાજેતરમાં મંડળની બેઠક મળી હતી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે  આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠમાં કોમર્સના અભ્યાસનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠમાં હાલમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા કોર્સ ચાલતા નથી. પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરાશે. વિદ્યાપીઠની સ્થાપના 1920માં થયા બાદ હવે 2025માં કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠ દ્વારા ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ભાર આપવામાં આવતો હોવાથી સમાજકાર્યને લગતાં અનેક કોર્સ ચલાવવામાં આવે છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સહિતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.                                                                              

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget