શોધખોળ કરો

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે. બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે

ગુજરાત વિદ્યાપીઠે મહત્વનો નિર્ણય લીધો હતો. હવે ગુજરાત વિદ્યાપીઠમાં બીકોમ, એમકોમ, બીબીએનો પણ અભ્યાસ કરી શકાશે. ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે.

આગામી શૈક્ષણિક સત્રથી કોમર્સ ફેકલ્ટીમાં એટલે કે બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી તેમના નામે મણીબેન મહાવિદ્યાલય શરૂ કરીને તેમાં કોમર્સ ફેકલ્ટી ચલાવવામાં આવશે. વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રેણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે. એટલે કે વિદ્યાપીઠમાં બીકોમ કરવા માટે વિદ્યાર્થીઓએ અલગથી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. જેના આધારે પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.                                                                                                   

ગુજરાત વિદ્યાપીઠમાં તાજેતરમાં મંડળની બેઠક મળી હતી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે  આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠમાં કોમર્સના અભ્યાસનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠમાં હાલમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા કોર્સ ચાલતા નથી. પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરાશે. વિદ્યાપીઠની સ્થાપના 1920માં થયા બાદ હવે 2025માં કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠ દ્વારા ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ભાર આપવામાં આવતો હોવાથી સમાજકાર્યને લગતાં અનેક કોર્સ ચલાવવામાં આવે છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સહિતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.                                                                              

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી ઠાર કર્યાના અહેવાલ  
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી ઠાર કર્યાના અહેવાલ  
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 
Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
Advertisement

વિડિઓઝ

circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર
Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો પ્રારંભ
Retired Teachers Recruitment In Gujarat : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર થશે રદ? જુઓ મોટા સમાચાર
Barabanki Temple Stampede: બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં ભાગદોડમાં બેનાં મોત
Kheda School Holiday: ખેડામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલોમાં રજા જાહેર, જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી ઠાર કર્યાના અહેવાલ  
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી ઠાર કર્યાના અહેવાલ  
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 
Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
Gujarat: નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર શિક્ષણ વિભાગે કર્યો રદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
Gujarat: નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર શિક્ષણ વિભાગે કર્યો રદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
Ahmadabad Rain: અમદાવાદમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર જળમગ્ન, વાહનો અટવાયા
Ahmadabad Rain: અમદાવાદમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર જળમગ્ન, વાહનો અટવાયા
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
'દિવ્યાંગ નહીં દિવ્ય આત્માઓ', પતંજલિએ 250થી વધુ લાભાર્થીઓને આપ્યા કૃત્રિમ હાથ-પગ, કેલિપર અને કાખઘોડી
'દિવ્યાંગ નહીં દિવ્ય આત્માઓ', પતંજલિએ 250થી વધુ લાભાર્થીઓને આપ્યા કૃત્રિમ હાથ-પગ, કેલિપર અને કાખઘોડી
Embed widget