શોધખોળ કરો

કોરોના સંક્રમણને લઈને અમદાવાદના લોકો માટે અતિ ગંભીર સમાચાર આવ્યા સામે? જાણીને ચોંકી જશો

અમદાવાદના 4 તબીબ કે જેમને પહેલા કોરોના થયો હતો અને તેઓ કોરોના સામે લડીને સાજા થઈ ગયા હતા તેમને ફરી એકવાર કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ધીમે ધીમે સંક્રમણની સંખ્યા વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ચોંકાવારા ચાર કેસ સામે આવ્યા છે. અમદાવાદના 4 તબીબ કે જેમને પહેલા કોરોના થયો હતો અને તેઓ કોરોના સામે લડીને સાજા થઈ ગયા હતા તેમને ફરી એકવાર કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હાલ અમદાવાદમાં 32,526 કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે. સંક્રમિત થયેલા લોકોને ફરી કોરોના થયાના અમદાવાદમાં કિસ્સા સામે આવ્યા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદના લોકો માટે અતિ ગંભીર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના 4 લોકો કે જેમને પહેલા કોરોના થયો હતો અને તેમણે કોરોનાને મ્હાત આપી હતી જોકે તેમને ફરી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી ફરી સંક્રમિત થયેલા લોકોમાં 3 રેસીડન્સ ડોક્ટર છે. આ દર્દીઓ GCRI હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અને તેમના બ્લડ સેમ્પબલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદના લોકો માટે અતિ ગંભીર સમાચાર આવ્યા સામે? જાણીને ચોંકી જશો ઉલ્લેખનીય છે કે કહેવામાં આવી રહ્યું હતું કે, કોરોના સામે એન્ટીબોડી બન્યા બાદ ફરીવાર કોરોના થતો નથી પરંતુ અમદાવાદમાં 4 લોકોને ફરી કોરોના થતાં લાગી રહ્યું છે કે, કોરોના પણ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. નોંધનીય છે કે, હાલ અમદાવાદમાં 4021 એક્ટિવ કેસ છે. કોરોનાને કારણે 1737 લોકોના મોત નિપજ્યાં છે. સોમવારે ગુજરાતમાં નોંધાયેલા કુલ 1330 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 149 અને જિલ્લામાં 23 કેસ નોંધાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget